ધર્મ-જ્યોતિષ

આજ નું રાશિફળ – Today’s Rashifal – 10 August 2023

રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

મેષ (અ.લ.ઈ.)  આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ખાવાપીવામાં કાળજી રાખવી.  સ્વજનોથી નિરાશા મળશે. ખર્ચની બાબતે સાચવીને કામ કરવું. વેપારમાં સાચવીને કામ કરવું.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધામાં આવકનું પ્રમાણ વધશે.  કામકાજમાં ફાયદો થશે.  કોઈ સારા સમાચાર મળશે. હરિફાઈવાળા કામમાં સફળતા મળશે.

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક બેચેની અનુભવશો.  રોકાણ માટે સમય સારો નથી. જીવનસાથીનો સહયોગ મળશે.  મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે.

કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વિકાસના કામોમાં ગતિ મળશે. કોઈ નજીકના મિત્રોથી સહયોગ મળશે. ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે. કરેલા કાર્યોમાં સફળતા મળશે.

સિંહ  (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિમાં સુધારો જણાશે.  પારિવારિક સબંધોમાં લાભ થશે. સંતાન પરિવારનો સહયોગ મળશે. મીત્રો સાથે મતભેદ રહેશે.

કન્યા  (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વિરોધીઓથી પરેશાની જણાશે.  કામકાજમાં સામાન્ય વૃદ્ધિ રહેશે. ધર્મ પ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે. રોકાયેલા કામમાં પ્રગતિ થશે.

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા કરારોમાં ધનનો વ્યય થશે.  કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું. લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું. કરેલી મહેનત સારું ફળ આપશે.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ શેરબજારમાં સારો લાભ થશે. વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. યાત્રા-પ્રવાસના યોગ બને છે. પારિવારિક સમસ્યાઓ જણાશે.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાકીય બાબતોમાં નવી તકો મળે.  આજનો સમય આપને અનુકૂળ બનશે.  સારા કામની કદર થશે. શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી.

મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પ્રેમ પ્રસંગોમાં ઉત્સાહમાં વધારો થશે. ઘર-મકાન, મિલ્કતનું સારું સુખ મળશે.  નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે. અવરોધ રહેવા છતાં સારી સફળતા મળશે.

કુંભ (ગ.શ.ષ.સ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ લેવડ-દેવડમાં ધોખાઘડીથી બચવું. જીવનસાથીનો સહકાર ઓછો મળશે.  નોકરીયાતને કામકાજમાં સારી તક મળશે. જૂની સમસ્યાઓમાં સારું સમાધાન મળશે.

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિનો અનુભવ થશે. પરિવારથી દૂર રહેવાના યોગ બને છે.  ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબૂ રાખવો. ધનપ્રાપ્તિના ઉત્તમ અવસર મળશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button