News Click 24
-
જાણવા જેવું
સોના-ચાંદીની કિંમતોમાં ઉતાર-ચઢાવ યથાવત ; . 76336 પ્રતિ 10 ગ્રામ થયું હતું જે અગાઉના રૂ. 75874 ,
સોના-ચાંદીના ભાવને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં સોના અને ચાંદીના ભાવમાં વધઘટનો ટ્રેન્ડ ચાલુ છે. શુક્રવારે…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
પૂર્વ PM મનમોહન સિંહનું દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું છે , સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર ,
પોતાના આર્થિક સુધારાઓના આધારે અર્થવ્યવસ્થાને પ્રગતિના પંથે લઈ જનાર ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે અવસાન થયું. ભારતના 14મા વડાપ્રધાન…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 27 December 2024 ,
આજનું પંચાંગ 27 12 2024 શુક્રવાર, માસ માગશર, પક્ષ વદ, તિથિ બારસ, નક્ષત્ર વિશાખા, યોગ ધૃતિ, કરણ કૌલવ બપોરે 1:39…
Read More » -
જાણવા જેવું
જગદગુરુ રામભદ્રાચાર્યએ સંઘ પ્રમુખ મોહન ભાગવતના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી ; તેમણે કહ્યું કે , RSS હવે બદલાઈ ગયું છે ,
જગદગુરુ રામભદ્રાચાર્યએ સંઘ પ્રમુખ મોહન ભાગવતના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, તેમનું (સંઘ પ્રમુખ) નિવેદન બેજવાબદારીભર્યું…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
પાકિસ્તાન અને તાલિબાન આતરા દિવસે એકબીજા પર હુમલા કરે છે ; પાકિસ્તાને મોટી એયરસ્ટ્રાઇક કરી. બર્મલ જિલ્લામાં આ હુમલામાં અનેક મકાનો ધરાશાયી થયા ,
વિશ્વના ઘણા ભાગોમાં યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે વધુ એક જંગના ભણકારા વાગી રહ્યા છે. જેની ચિનગારી છેલ્લા ઘણા…
Read More » -
ગુજરાત
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 27 ડિસેમ્બરથી લગભગ 28-29 ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું
ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી સામે આવી છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી બે દિવસ માવઠું થવાની સંભાવના વ્યક્ત…
Read More » -
જાણવા જેવું
સોના પર લાગુ છે નિયમ, ચાંદીને લઈને પ્રક્રિયા શરૂ ; હવે ચાંદીના આભુષણોમાં ફરજીયાત હોલ માર્કીંગની તૈયારી ,
ચાંદી અને તેમાંથી બનેલા આભૂષણ ખરીદવા અને વેચનારાઓ માટે ખરીદ-વેચાણની રીતોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. સોનાની જેમ ચાંદી પર…
Read More » -
ગુજરાત
અમદાવાદનાં બિલ્ડરે ની ધરપકડ ; દુકાન વેચવાના નામે એક સિનિયર સીટીઝન સાથે 3.33 કરોડની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી.
અમદાવાદ શહેરના બોપલ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર જયદીપ કોટક અને હિરેન કારિયા સામે મકાન અને દુકાન વેચવાના નામે એક સિનિયર સીટીઝન…
Read More » -
જાણવા જેવું
પીએમ મોદી પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે ; સ્વામિત્વ યોજના હેઠળ 2.19 કરોડ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
સરકારે ગ્રામીણ ભારતમાં મિલકતોને કાયદેસર બનાવવા અને તેને આર્થિક વિકાસનો આધાર બનાવવા માટે સરકારે સ્વામિત્વ યોજના હેઠળ 2.19 કરોડ પ્રોપર્ટી…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
અમદાવાદ-રાજકોટ હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો ; બાવળા બગોદરા વચ્ચે ભમાસરા ગામ નજીક થયેલા એક સાથે ચાર વાહનોનો અકસ્માત સર્જાયો છે ,
અમદાવાદ-રાજકોટ હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, અમદાવાદ-રાજકોટ હાઇવે પર બાવળા બગોદરા વચ્ચે ભમાસરા ગામ નજીક થયેલા…
Read More »