News Click 24
-
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 25 December 2024 ,
આજનું પંચાંગ 25 12 2024 બુધવાર, માસ-માગશર, પક્ષ વદ, તિથિ દશમ, નક્ષત્ર ચિત્રા, યોગ અતિગંડ, કરણ વણિજ સવારે 9:12 પછી…
Read More » -
ગુજરાત
ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણભાઇ પટેલે આક્ષેપ કર્યાં છેકે, ગુજરાતમાં ભેળસેળિયા કારોબારી ગાંધીનગર સુધી હપ્તા પહોંચાડે છે,
ઊંઝામાં નકલી જીરૂ-વરિયાળીમાં મોટાપાયે ભેળસેળ થઇ રહી છે. ગુજરાતમાં ભેળસેળનો કાળો કારોબાર ફુલ્યોફાલ્યો છે ત્યારે ભ્રષ્ટ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ…
Read More » -
ગુજરાત
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમ્યાન ફરી હવામાન પલ્ટાયુ ; લઘુતમ તાપમાનનો પારો 1 થી 8 ડિગ્રી સુધી ઉપર ચડી જતા ઠંડી સાવ સામાન્ય થઇ ગઇ છે ,
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમ્યાન ફરી હવામાન પલ્ટાયુ છે અને લઘુતમ તાપમાનનો પારો 1 થી 8 ડિગ્રી સુધી…
Read More » -
જાણવા જેવું
સિગારેટના ગેરકાનૂની વ્યાપારથી જ સરકારને વર્ષે રૂા.21000 કરોડની વેરા નુકસાની GST માં હવે કરચોરી સામે ટ્રેક – ટ્રેસ સિસ્ટમ ,
દેશમાં 2017માં દાખલ કરાયેલા ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષમાં તમામ પ્રકારની ઉત્પાદન સેવાની કાર્યવાહી ઓનલાઈન નિશ્ચિત કર્યા બાદ સરકારે ઉત્પાદનની હેરફેરમાં…
Read More » -
જાણવા જેવું
ટ્રમ્પની ટીમમાં વધુ એક ભારતીય ભારતીય મુળના લેખક શ્રીરામ કૃષ્ણનને વ્હાઈટ હાઉસમાં AI ની જવાબદારી ,
અમેરિકાનાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ટીમમાં એક ભારત વંશીને સ્થાન આપ્યુ છે. જે મુજબ ભારતીય મુળના અમેરિકી ઉદ્યમી…
Read More » -
દેશ-દુનિયા
સંભલ, કાશી અને અલીગઢ બાદ હવે યુપીના બુલંદશહેર જિલ્લામાં પણ 50 વર્ષ જૂનું બંધ મંદિર મળી આવ્યું છે.
વિશ્વ હિન્દુ પરિષદના મેરઠ રાજ્યના અધિકારી સુનિલ સોલંકીએ જણાવ્યું કે, ‘આ વિસ્તારમાં રહેતા હિન્દુ પરિવારોએ સ્થળાંતર કરવાથી ખુર્જામાં સ્થિત આ…
Read More » -
ગુજરાત
વડોદરાના તાંદલજામાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર ઝડપાયો , 1 વર્ષથી નાસતો ફરતો આ આરોપી નકલી ઓફિસર બનીને ફરતો હતો
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં નકલીઓની ભરમાર ચાલી રહી છે. નકલી સરકારી ઓફિસ, નકલી પોલીસ, નકલી CBI, નકલી PMO અધિકારી, નકલી…
Read More » -
ભારત
દિલ્હીની વિધાનસભા ચૂંટણી ફરી એક વખત સમગ્ર દેશનું ધ્યાન ખેંચશે તે નિશ્ચિત છે ; દિલ્હી ચૂંટણી: 70 બેઠકો માટે 225 નામો શોર્ટ લીસ્ટેડ કરતું ભાજપ
દેેશમાં 2024મું વર્ષ ચૂંટણીનું રહ્યું હવે આગામી વર્ષે ફેબ્રુઆરીમાં જ દિલ્હીની વિધાનસભા ચૂંટણી ફરી એક વખત સમગ્ર દેશનું ધ્યાન ખેંચશે…
Read More » -
જાણવા જેવું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે 23 ડિસેમ્બરે રોજગાર મેળા હેઠળ 71 હજારથી વધારે કેન્ડઈડેટેને નિમણૂક પત્ર આપશે ,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે 23 ડિસેમ્બરે રોજગાર મેળા હેઠળ 71 હજારથી વધારે કેન્ડઈડેટેને નિમણૂક પત્ર આપવાના છે. કેન્દ્ર સરકારે…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં પોલીસ એન્કાઉન્ટરમાં ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ ઠાર ; પંજાબ અને યુપી પોલીસે સંયુક્ત ઓપરેશન હેઠળ આ ઓપરેશન પાર પાડ્યું હતું.
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં પોલીસ એન્કાઉન્ટરમાં ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ ઠાર માર્યા હોવાની માહિતી સામે આવી રહી છે. પંજાબ અને યુપી પોલીસે…
Read More »