News Click 24
-
ગુજરાત
હાલમાં ચકચારીએ જયંતિ સરધારા પર હુમલાની ઘટનાને લઇ ખોડલધામના ટ્રસ્ટીઓએ બેઠક કરી હતી. જેમાં સમગ્ર ઘટનાને લઇ કોઇ પ્રતિક્રિયા ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
થોડા દિવસ અગાઉ જયંતિ સરધારાએ PI સંજય પાદરીયા દ્વારા પોતાના પર હુમલો કર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. ત્યારે સમગ્ર ઘટનાને…
Read More » -
ગુજરાત
ચૂંટાયેલાં જનપ્રતિનિધિઓ માટે નવા એમએલએ ફલેટ ને લઈને ભારે વિવાદ સર્જાયો છે , રૂા. 110 કરોડનું તો ફર્નિચર બનાવવામાં આવી રહ્યુ છે
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ચૂંટાયેલાં જનપ્રતિનિધિઓ માટે નવા એમએલએ ફલેટનું નિર્માણ થઈ રહ્યુ છે. સેક્ટર-17માં ધારાસભ્યો માટે 200 નવા ફલેટનું બાંધકામ…
Read More » -
ગુજરાત
પરિવાર સૂતો હતો અને સિદ્ધપુર ખાતે રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, 2ના મોત, 3 ઘાયલ ,
રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે પાટણમાં સિધ્ધપુરના તિરુપતિ નગરમાં મોડીરાત્રીએ રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના…
Read More » -
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી કોણ હશે? આ અંગે સર્જાયેલ સસ્પેન્સનો હવે કાર્યકારી સીએમ એકનાથ શિંદે દ્વારા અંત આવ્યો છે
મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી કોણ હશે? આ અંગે સર્જાયેલ સસ્પેન્સનો હવે કાર્યકારી સીએમ એકનાથ શિંદે દ્વારા અંત આવ્યો છે. એકનાથ શિંદે…
Read More » -
ગુજરાત
ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો ,
BZ ગ્રુપની પોન્ઝી સ્કીમના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉત્તર- મધ્ય ગુજરાત જ નહીં સૌરાષ્ટ્રમાં પણ…
Read More » -
ભારત
પ્રયાગરાજ મહાકુંભમાં 20 કરોડ હિન્દુઓ ઉમટશે , વિશ્વ હિન્દુ પરિષદનો અંદાજ : પ્રથમ સ્નાન 13 જાન્યુઆરી થશે ,
વિશ્વ હિન્દુ પરિષદના મહાસચિવ મિલિંદ પરાંડેએ પ્રયાગરાજ ખાતે આગામી મહાકુંભના ભવ્ય સ્કેલ અને આધ્યાત્મિક મહત્વ પર પ્રકાશ પાડતા મીડિયાને સંબોધન…
Read More » -
ગુજરાત
અમદાવાદમાં દર 2 મિનિટે 3 ટુ – વ્હીલર સવારો હેલ્મેટના નિયમોનું ઉલ્લંઘન કરતાં પકડાય છે ,
શહેરમાં દર બે મિનિટે ત્રણ ટુ-વ્હીલર સવારો હેલ્મેટના નિયમોનું ઉલ્લંઘન કરતાં પકડાય છે. 1 જાન્યુઆરીથી 19 નવેમ્બર સુધીમાં અધિકારીઓએ હેલ્મેટ…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 28 November 2024
મેષ અ , લ , ઇ નાણાકીય બાબતોમાં સુધારો થશે. ધાર્મિક વૃત્તિઓ વધશે. સરકાર તરફથી સહયોગ મળશે. વ્યવસાયિક પ્રતિષ્ઠામાં વધારો…
Read More » -
ગુજરાત
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરો આનંદ પટેલ અને અમિત અરોરાએ આખરે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ માફી માંગી હતી ,
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 27 નિર્દોષ લોકોના ભડથું થઇ જવાના ચકચારભર્યા પ્રકરણમાં રાજકોટના બંને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરો આનંદ પટેલ અને…
Read More » -
જાણવા જેવું
ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડા સતત જુઠ્ઠું બોલી રહ્યું છે : ભારતીય તપાસ એજન્સી NIAએ તાજેતરમાં કેનેડા પાસેથી નિજ્જરની મોતના સર્ટિફિકેટની માંગ કરી
ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડા સતત જુઠ્ઠું બોલી રહ્યું છે. પહેલા કોઈ પુરાવા આપ્યા વિના, તેણે…
Read More »