News Click 24
-
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 29 July 2025
આજનું પંચાંગ 29-07-2025-મંગળવાર, માસ-શ્રાવણ, પક્ષ-સુદ, તિથિ-પાંચમ, નક્ષત્ર-ઉત્તર ફાલ્ગુની, યોગ-શિવ, કરણ-બવ બપોરે 12:00 પછી બાલવ, રાશિ-કન્યા (પ.ઠ.ણ.) , મેષ (અ.લ.ઈ.) પ્રોપર્ટીને…
Read More » -
જાણવા જેવું
AI ના કારણે હજારો લોકોની નોકરી ખતરામાં આવી દેશની સૌથી મોટી આઇટી કંપની TCS 12000 લોકોને નોકરીમાંથી છુટ્ટા કરશે ,
દેશની સૌથી મોટી IT કંપનીમાં હજારો નોકરીઓ જોખમમાં છે. કંપની તેના સમગ્ર કાર્યબળના 2 ટકા એટલે કે લગભગ 12000 કર્મચારીઓને…
Read More » -
ગુજરાત
શિક્ષક સંઘોએ નિવૃત શિક્ષકોની ભરતીનો આક્રમક વિરોધ કર્યો છે. શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી સુધી વાત પહોંચતા ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.
શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ટૂંક સમયમાં ભરતી રદનો નિર્ણય સત્તાવાર રીતે જાહેર…
Read More » -
જાણવા જેવું
ભારતમાં ટૂંક સમયમાં હાઇડ્રોજન ટ્રેન દોડશે! રેલવેએ સફળ પરીક્ષણ કર્યું
ભારતીય રેલ્વેએ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. દેશના પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કોચનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું. આ પરીક્ષણ…
Read More » -
જાણવા જેવું
આજે લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ પર ચાલશે 16 કલાકની ચર્ચા ,
સંસદમાં ચોમાસું સત્રનું પહેલું અઠવાડિયુ હોબાળામાં જ ગયું. સોમવારે લોકસભામાં પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા થશે જેમાં હજુ…
Read More » -
દેશ-દુનિયા
નાઇજીરીયામાં બોટ પલટી જતાં 25ના મોત અને અનેક લોકો ગુમ ; 100 મુસાફરો સવાર હતા, 26 ને બચાવી લેવામાં આવ્યા
ઉત્તર-મધ્ય નાઇજીરીયાના નાઇજર રાજ્યમાં શનિવારે લગભગ 100 મુસાફરોને લઈ જતી એક બોટ પલટી ગઈ હતી, જેમાં 25 લોકોના મોત થયા…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
હરિદ્વાર બાદ બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં વીજકરંટથી નાસભાગ, 2ના મોત, 40 ઈજાગ્રસ્ત
ઉત્તરાખંડના હરિદ્વારના મનસા મંદિરમાં નાસભાગની ઘટના બાદ હવે ઉત્તર પ્રદેશના બારાબંકીમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે જિલ્લાના હૈદરગઢ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત…
Read More » -
ગુજરાત
આજથી તા.31 સુધી સૌરાષ્ટ્ર – કચ્છમાં ઠેર-ઠેર મધ્યમથી ભારે વરસાદ પડશે : હવામાન વિભાગ ,
ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરવા તૈયાર છે! હવામાન વિભાગે આગામી પાંચ દિવસ એટલે કે 26 થી 31 જુલાઈ,…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 28 July 2025 ,
આજનું પંચાંગ 28 07 2025 સોમવાર, માસ શ્રાવણ, પક્ષ સુદ, તિથિ ચોથ, નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની,યોગ પરિઘ, કરણ વણિજ સવારે 10:57…
Read More » -
ગુજરાત
આજે રાહુલ ગાંધી ચાર મહિનામાં ચોથીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આણંદ ખાતે નવનિયુકત જિલ્લા પ્રમુખો સાથે મુલાકાત કરશે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે ચોથી વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આણંદમાં નવ નિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે મુલાકાત…
Read More »