News Click 24
-
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 26 July 2025 ,
આજનું પંચાંગ 26-07-2025 શનિવાર, માસ શ્રાવણ,પક્ષ સુદ,તિથિ બીજ,નક્ષત્ર આશ્લેષા,યોગ વ્યતિપાત,કરણ બાલવ સવારે 10:56 પછી કૌલવ,રાશિ કર્ક (ડ.હ.) બપોરે 3:51 પછી…
Read More » -
ગુજરાત
ભાવનગરનાં તળાઝા-ગોપનાથ આરસીસી રોડ પર વાહનો સ્લીપ થતા હોવાનો વીડિયો વાયરલ થયો ,
ભાવનગર જિલ્લામાં તંત્રની બેદરકારી ફરી એકવાર લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. તળાજા તાલુકાના ઉચડી ગામ નજીક તાજેતરમાં બનેલા…
Read More » -
જાણવા જેવું
દિલ્હીના હરિયાણા ભવન ખાતે આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વડા મોહન ભાગવત અને દેશભરમાંથી આવેલા મુસ્લિમ ધર્મગુરુઓ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી
દિલ્હીના હરિયાણા ભવન ખાતે આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વડા મોહન ભાગવત અને દેશભરમાંથી આવેલા મુસ્લિમ ધર્મગુરુઓ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક…
Read More » -
ગુજરાત
અમદાવાદના ‘તથ્યકાંડ’ને તાજો કરતી પાટનગરમાં ઘટના ગાંધીનગરમાં કારે અનેકને ઉલાળ્યા : ગોંડલના વૃદ્ધ સહિત 4ના મોત
અમદાવાદમાં નવ લોકોનો ભોગ લેનારા ‘તથ્યકાંડ’ને લોકો હજુ ભુલી શકયા નથી ત્યાં આજે ગાંધીનગરમાં પુરપાટ જતા કારચાલકો લોકો-વાહનોને ઉડાવતા ચાર…
Read More » -
ગુજરાત
આવતીકાલથી રાજ્યાં ફરી વરસાદનું જોર વધશે. એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા ફરી વરસાદી માહોલ જામશે
એકસાથે 3 સિસ્ટમ સક્રિય થતાં ફરી માહોલ જામશે આવતીકાલથી રાજ્યાં ફરી વરસાદનું જોર વધશે. એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા…
Read More » -
ગુજરાત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
અમદાવાદમાં સ્કૂલના ચોથા માળેથી વિદ્યાર્થિનીએ ઝંપલાવ્યું હતું. મળતી જાણકારી અનુસાર શહેરની સોમ લલિત સ્કૂલમાં ગઈકાલે ધો.10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ચોથા…
Read More » -
જાણવા જેવું
આજે વડાપ્રધાને પોતાના કાર્યકાળનાં 4078 દિવસ પૂરા કર્યા : અત્યાર સુધી આ રેકોર્ડ ઈન્દિરા ગાંધીના નામે હતો
વડાપ્રધાન મોદીના નામે હવે નહેરૂ પછી સૌથી વધુ શાસન કરનારા બીજા ક્રમના વડાપ્રધાનનો આજે રેકોર્ડ નોંધાયો છે. આ પહેલા આ…
Read More » -
જાણવા જેવું
સહમતિથી શારીરિક સબંધોની ઉંમર ઘટાડી 16 વર્ષની કરવા ભલામણ ,
દેશમાં પુખ્તવયની ઉમર પૂર્વે જ ટીનેજમાં વધતા જતા શારીરિક સંબંધોના આકર્ષણ પર અનેક વખત તે અપરાધી અને ખાસ કરીને સહમતીથી…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
પાક.ના ડિપ્લોમેટીક અને સત્તાવાર પાસપોર્ટ ધરાવતા અધિકારીઓ મુકત રીતે બાંગ્લાદેશમાં ફરી શકશે : ભારત વિરોધી પ્રવૃતિને પ્રોત્સાહનની શકયતા
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સબંધોમાં તનાવ વધી રહ્યો છે. જયારે પાકિસ્તાન સાથેના સબંધો અગાઉથી જ અત્યંત વણસેલા છે તે વચ્ચે…
Read More » -
ગુજરાત
રૂા. 1.05 લાખ કરોડની આવકવેરા વસુલાત ગુજરાતની સમૃધ્ધિનો પુરાવો : રાજયપાલ
આવકવેરા વિભાગના 166મા સ્થાપના દિવસની ઉજવણીમાં અમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, જ્યારે ભારત ચોથું સૌથી મોટું વૈશ્વિક અર્થતંત્ર બનવા…
Read More »