News Click 24
-
બ્રેકીંગ ન્યુઝ
કોલકાતામાં જુનિયર ડોકટરો શનિવારે 42 દિવસ બાદ ઈમરજન્સી સેવાઓ ફરી શરૂ કરશે ,
કોલકાતામાં જુનિયર ડોકટરો શનિવારે ઈમરજન્સી સેવાઓ ફરી શરૂ કરશે. કામ પર પાછા ફર્યા હોવા છતાં, તેઓ ન્યાય અને કામ કરવાની…
Read More » -
ગુજરાત
સંમેલન પૂર્વે યુવરાજ જયવીરસિંહની સ્પષ્ટતા હું કોઇ સમિતિનો ભાગ નથી : રાજકીય લાભ માટે મારા વડીલોનો દુરૂપયોગ ન કરો ,
ભાવનગર :- 20/09/2024 , ગુજરાતમાં લોકસભા ચૂંટણી સમયે જે ક્ષત્રિય ફેકટર સર્જાયુ હતું તે પછી સમગ્ર ક્ષત્રિય સમાજને એક કરવા…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
ચાર વર્ષ સુધી ટીટીડીના ચેરમેન રહેલા સુબ્બા રેડ્ડીએ કહ્યુંકે , ભક્તોને અપાતા લાડુમાં ( પ્રસાદ ) પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે કહેવું પણ અકલ્પનીય છે.
ચાર વર્ષ સુધી ટીટીડીના ચેરમેન રહેલા સુબ્બા રેડ્ડીએ કહ્યું, “ભગવાનને અર્પણ કરવામાં આવતા પ્રસાદ અને ભક્તોને અપાતા લાડુમાં પ્રાણીની ચરબીનો…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 20 September 2024 ,
આજનું પંચાંગ 20 09 2024 શુક્રવાર, માસ ભાદરવો, પક્ષ વદ, તિથિ ત્રીજ, નક્ષત્ર અશ્વિની, યોગ ધ્રુવ, કરણ વણિજ સવારે 10:54…
Read More » -
ગુજરાત
જવાહર ચાવડાએ ફરી એક લેટર પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે આક્ષેપ લગાવ્યો છે કે જૂનાગઢ કમલમ કાર્યાલય જ ગેરકાયદેસર છે
જૂનાગઢ ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સામે ફરી એકવાર જવાહર ચાવડાએ સવાલ ઉઠાવ્યા છે. X પર પીએમ મોદીને સંબોધીને…
Read More » -
ગુજરાત
આર્થિક ગુનાખોરી ઉપર અંકુશ મેળવવા પોલીસ હવે બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં ઓળઘોળ બની છે. ઈ-ચીટિંગની નકલી અરજી કરાવીને બે કરોડ રૂપિયા ફ્રીઝ કરી લીધાં
આર્થિક ગુનાખોરી ઉપર અંકુશ મેળવવા પોલીસ હવે બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં ઓળઘોળ બની છે. નિયમાનુસારની કાર્યવાહીમાં પણ અનેક વિવાદ વચ્ચે…
Read More » -
ઈકોનોમી
અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં 0.50 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત સાથે જ ઈક્વિટી માર્કેટ તેજી જોવા મળી : સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળી ફરી નવી રેકોર્ડ ટોચે, નિફ્ટી 25600 ક્રોસ
અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં 0.50 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત સાથે જ ઈક્વિટી માર્કેટ ગેલમાં આવ્યા છે. એશિયન બજારોમાં…
Read More » -
ભારત
દેશના વડાપ્રધાનને ચોર કહેનારનો તમે બચાવ કરો છો , ખડગેએ લખેલા પત્રનો નડ્ડાએ આકરો જવાબ આપ્યો ,
વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ભાજપના નેતાઓ દ્વારા જીભ કાપી નાખવા સહિતની ધમકીઓ અને વિવાદાસ્પદ ટીપ્પણીઓ સંબંધમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના એક નિવેદનની રાજકીય ખળભળાટ મચી ગયો , ‘તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના એક નિવેદનની રાજકીય ખળભળાટ મચી ગયો છે. વાસ્તવમાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ YSRCP સરકાર પર મોટો આરોપ…
Read More » -
ભારત
શ્રીપાદ દામોદર સાતવલેકરના વેદોના હિન્દી ભાષ્યના ત્રીજા સંસ્કરણનું સંઘના સરસંઘચાલકના હસ્તે લોકાર્પણ ,
વેદ ભૌતિક અને આધ્યાત્મિક જ્ઞાનનો ભંડાર છે તે અખિલ બ્રહ્માંડનુ મુળ છે.વેદ પુરી દુનિયાને જોડવાનું કામ કરે છે. આ વાત…
Read More »