News Click 24
-
મહારાષ્ટ્ર
ભિવંડી (મહરાષ્ટ્ર) ગણેશ વિસર્જન દરમિયાન ભગવાન ગણેશની મૂર્તિ પર હિન્દુસ્તાની મસ્જિદ પાસે કેટલાક યુવકોએ મૂર્તિ પર પથ્થરમારો કરતા ભીડ ભડકી ગઇ હતી અને બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી
ભિવંડીમાં ગણેશ વિસર્જન દરમિયાન ભગવાન ગણેશની મૂર્તિ પર હિન્દુસ્તાની મસ્જિદ પાસે કેટલાક યુવકોએ મૂર્તિ પર પથ્થરમારો કરતા ભીડ ભડકી ગઇ…
Read More » -
જાણવા જેવું
હવે ફક્ત સાત દિવસમાં મળશે સબસિડી, સરકારે યોજનામાં કર્યો ફેરફાર ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2024માં સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકારે પાત્ર લોકોને 300…
Read More » -
ગુજરાત
ATMથી મળશે અનાજ ! રેશનકાર્ડ ધારકોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ જિલ્લામાં કરી શરૂઆત ,
દેશના સામાન્ય અને ગરીબ પરિવારોને સરકાર દ્વારા રેશનની દુકાન દ્વારા અનાજ અપાઈ રહ્યું છે, ત્યારે આ સુવિધાને વધુ આધુનિક બનાવવા…
Read More » -
ગુજરાત
ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓની સંખ્યા માં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે 45.54 લાખથી વઘુ યાત્રિકો નોંધાયા હતા.
શક્તિપીઠ અંબાજી ખાતે યોજાઇ રહેલા ભાદરવી પૂનમના મેળાની આજે સમાપ્તિ થશે. ભાદરવી પૂનમના મેળાના 6 દિવસમાં 27થી વઘુ લાખ યાત્રિકો…
Read More » -
ગુજરાત
સુરતનાં ડિંડોલી વિસ્તારમાં વકીલને લાત મારવાનાં કેસમાં હાઈકોર્ટે પીઆઈને દંડ ફટકારતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો
સુરતનાં ડિંડોલીમાં વકીલને માર મારવાનાં કેસમાં હાઈકોર્ટે કાર્યવાહી હાથ ધરી છે. હાઈકોર્ટે પીઆઈ એચ.જે.સોલંકીને 3 લાખનો દંડ ફટકાર્યો છે. વકીલ…
Read More » -
દેશ-દુનિયા
મોદી અદ્દભુત વ્યકિત હું તેેને આગામી સપ્તાહે મળીશ ટ્રમ્પની જાહેરાત ,
અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી પ્રમુખ પદે ડેમોક્રેટીક ઉમેદવાર કમલા હારિસ અને રીપબ્લીકન પાર્ટીના પ્રમુખ પદના દાવેદાર અને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ…
Read More » -
ગુજરાત
ગુજરાત રાજયના તત્કાલીન પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડયાની હત્યાના ચકચારભર્યા કેસમાં 12 આરોપીઓ પૈકીના એક દોષિત ઠરેલા એવા અનસ માચીસવાલાની સજા માફીની અરજી રાજય સરકારે ફગાવી
ગુજરાત રાજયના તત્કાલીન પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડયાની હત્યાના ચકચારભર્યા કેસમાં 12 આરોપીઓ પૈકીના એક દોષિત ઠરેલા એવા અનસ માચીસવાલાની સજા…
Read More » -
દેશ-દુનિયા
લેબનોનમાં હિઝબુલ્લાના લડાકૂઓના પેજર્સમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 11ના મોત અને 4000થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
લેબનોન અને સીરિયાની સરહદે આવેલા કેટલાક વિસ્તારોમાં પેજર્સમાં સિરિયલ બ્લાસ્ટના કારણે અફરાતફરી મચી ગઈ છે. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 11…
Read More » -
ગુજરાત
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીનાં અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક મળશે. બેઠકમાં તાજેતરમાં પડેલ વરસાદ બાદ પાક નુકશાની બાબતે ચર્ચા થશે.
વડોદરામાં પૂર નુકસાની માટે સરકારે 25 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. અસરગ્રસ્ત વેપારીઓને સહાયની ચૂકવણી શરૂ કરાઈ છે. 3,555 વેપારીને…
Read More » -
ધર્મ-જ્યોતિષ
18 સપ્ટેમ્બરે ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે આજે ચંદ્રગ્રહણ થવા જઇ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગ્રહણ કેટલીક રાશિઓ માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે.
વર્ષનું બીજું ચંદ્રગ્રહણ 2024ની ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે થશે. ઉપરાંત, પિતૃ પક્ષ પણ આ દિવસથી શરૂ થશે. વૈજ્ઞાનિકો ચંદ્રગ્રહણને એવી ખગોળીય…
Read More »