News Click 24
-
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 14 September 2024 ,
આજનું પંચાંગ 14 09 2024 શનિવાર, માસ ભાદરવો, પક્ષ સુદ, તિથિ અગિયારસ, નક્ષત્ર ઉત્તરાષાઢા, યોગ શોભન, કરણ વણિજ સવારે 9:40…
Read More » -
ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં તેમના શાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા , 13 સપ્ટેમ્બર, 2021ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં તેમના શાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. 13 સપ્ટેમ્બર, 2021ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર…
Read More » -
ગુજરાત
ગુજરાતમાં અપરાધીની મિલ્કત પર બુલડોઝર ચલાવવા સામે સુપ્રીમ કોર્ટની રોક ,
દેશમાં બુલડોઝર પોલીટીકસ અંગે સર્જાયેલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં બુલડોઝર કાર્યવાહી રોકવા આદેશ આપતા કહ્યું કે, ફકત કોઇ અપરાધમાં…
Read More » -
દેશ-દુનિયા
રશિયાની મુલાકાતે ગયેલા અજીત ડોભલ સમક્ષ રાષ્ટ્રપતિ પુતિને કહ્યું મોદી મારા શ્રેષ્ઠ મિત્ર છે , રાષ્ટ્રપતિ પુતિને કહ્યું અમે દ્વિપક્ષી મંત્રણા માટે પણ મળશુ ,
ભારત અને રશિયા વચ્ચે સતત ગાઢ બનતા જતા સંબંધો અને યુક્રેન રશિયા વચ્ચે યુધ્ધ વિરામ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે ,
જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો છે. જણાવી દઈએ કે, દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ…
Read More » -
ગુજરાત
અમદાવાદ-ભુજ વચ્ચે 16 સપ્ટેમ્બરથી વંદે મેટ્રો ટ્રેનનો પ્રારંભ થઇ જશે. 334 કિલોમીટરની રૂટની આ ટ્રેનમાં ઈકોનોમી ક્લાસમાં રૂપિયા 1052 અને પ્રીમિયમ ક્લાસમાં રૂપિયા 1869નું ભાડું રહે તેવી સંભાવના છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેશની આ પ્રથમ વંદે મેટ્રો ટ્રેન છે. અમદાવાદથી આ ટ્રેન સાંજે 5:30ના રવાના થઇને સાંજે 5:40ના સાબરમતી,…
Read More » -
ભારત
( યુપી ) લખનૌની એનઆઇએ કોર્ટે બુધવારે યુપીમાં ગેરકાયદે ધર્માંતરણ કેસમાં 12 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી
લખનૌની એનઆઇએ કોર્ટે બુધવારે યુપીમાં ગેરકાયદે ધર્માંતરણ કેસમાં 12 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી અને 4 ગુનેગારોને 10-10 વર્ષની…
Read More » -
ઈકોનોમી
નિફ્ટી 24,350 આસપાસ, સેન્સેક્સ 160 પોઈન્ટ નીચે એફએમસીજી ખેંચે છે, ધાતુઓ ચમકે છે ,
સેક્ટરમાં મેટલ, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટી, પાવર, મીડિયા 0.5-1.5 ટકા, જ્યારે એફએમસીજી ઈન્ડેક્સ 0.5% ડાઉન. એશિયન પેઈન્ટ્સ, આઈટીસી, ડિવિસ લેબ્સ,…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 13 September 2024 ,
આજનું પંચાંગ 13 09 2024 શુક્રવાર, માસ ભાદરવો, પક્ષ સુદ, તિથિ દશમ, નક્ષત્ર પૂર્વાષાઢા, યોગ સૌભાગ્ય, કરણ તૈતિલ સવારે 11:06…
Read More » -
ગુજરાત
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું થશે નવીનીકરણ , આ કામગીરીને લઈને કાલુપુરથી સારંગપુર વચ્ચેનો રસ્તો 3 વર્ષ માટે બંધ કરાયો છે
અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનનું નવીનીકરણ થવાનું છે. ત્યારે આ કામગીરીને લઈને કાલુપુરથી સારંગપુર વચ્ચેનો રસ્તો 3 વર્ષ માટે બંધ કરાયો…
Read More »