News Click 24
-
જાણવા જેવું
વિલંબથી રીટર્ન ફાઈલ કરનારને પણ રીફંડ મળશે ; ટીડીએસ કે અન્ય રીફંડમાં પેનલ્ટીની જોગવાઈ સામે સંસદીય સમિતિએ સુધારો સુચવ્યો ,
દેશમાં લગભગ 65 વર્ષ બાદ આવકવેરાના કાનૂનમાં ધરખમ ફેરફાર કરવા માટે સંસદમાં રજૂ થયેલા સંસદીય સમિતિના 4575 પાનાના રીપોર્ટમાં એક…
Read More » -
જાણવા જેવું
આઠમાં પગારપંચની રચનાનું જાહેરનામુ ‘યોગ્ય સમયે’ બહાર પડાશે ,
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે રચાનારા આઠમા પગારપંચ અંગે સરકારે લાંબો સમય પૂર્વે જાહેરાત કરી દીધી હોવા છતા પણ હજુ સુધી…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
અનીલ અંબાણીની મુશ્કેલી ફરી વધી : ‘ધીરાણ ફ્રોડ’ મુદ્દે સીબીઆઈમાં ફરિયાદ ,
ભારતીય ઔદ્યોગીક જગતમાં કમ બેક કિંગ તરીકે જાણીતા બની રહેલા એક સમયના ટોચના ઉદ્યોગપતિ અને રીલાયન્સ-અંબાણી પરિવારના સભ્યો અનીલ અંબાણીની…
Read More » -
જાણવા જેવું
કેન્દ્રીય મંત્રી નાયડુ ; અમદાવાદ વિમાની દુર્ઘટના: સરકાર એર ઈન્ડિયા કે બોઈંગ સત્યની સાથે ,
ગત મહિને અમદાવાદમાં એર ઈન્ડીયાના વિમાનને નડેલી દુર્ઘટનામાં આવી રહેલા રીપોર્ટ પર આજે રાજયસભામાં નાગરીક ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુએ…
Read More » -
ગુજરાત
હાઈકોર્ટે પોલીસ ઇન્સ્પેક્ટરનો ઉધડો લીધો ; પોલીસ લોકોની અંગત જીંદગીમાં પણ દખલ દેવા લાગી છે ,
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઇએ ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા વૈવાહિક જીવનની તકરારના કેસમાં સામેલ થઈને તેમના અમાનવીય વર્તન…
Read More » -
ગુજરાત
રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ…
Read More » -
ગુજરાત
રાજકોટ સ્થિત હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઈ જતી ફ્લાઈટ સ્થગિત થતા મુંબઈ જનાર મુસાફરો અટવાયા
રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોજની એર ઈન્ડિયાની સવારની ફ્લાઈટ 27 જૂનથી 16 જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવતા મુસાફરો અટવાયા…
Read More » -
જાણવા જેવું
આરોગ્ય જ કારણ કે પછી રાજકીય ખેલ? જગદીપ ધનખડના રાજીનામાં પર કેમ ઉઠી રહ્યા છે સવાલ
જગદીપ ધનખડે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદથી રાજીનામું આપ્યું છે. સંસદમાં ચોમાસું સત્ર ગઇકાલે જ શરૂ થયું છે. તેઓ પ્રથમ દિવસે એક્ટિવ…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ઢાંગુમાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ ; નદી પરના રેલવે બ્રિજનો પાયો ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે જ ધરાશાયી થઈ ગયો ,
હિમાચલ પ્રદેશમાં આ વર્ષે ભારે વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતા માલમિલકતની…
Read More » -
ભારત
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર બંધારણની કલમ 67 (a) હેઠળ તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે ,
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર બંધારણની કલમ 67 (a) હેઠળ તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.…
Read More »