News Click 24
-
બ્રેકીંગ ન્યુઝ
બુલડોઝર એકશન પર સુપ્રીમ કોર્ટ સખ્ત , કોઇનું ઘર એટલા માટે પાડી શકાય કે તે આરોપી છે , અનધિકૃત ઇમારતો ધ્વસ્ત કરવા દિશા નિર્દેશ જરૂરી
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી સહિત કેટલાક રાજયોમાં બુલડોઝર કાર્યવાહી પર સખ્ત નારાજગી જાહેર કરીને જણાવ્યું હતું કે શું કોઇનું ઘર એટલા…
Read More » -
ભારત
કેરળમાં આરએસએસની યોજાયેલી બેઠકમાં જાતીય જન ગણના અને મહિલા સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દો, ચૂંટણી માં ઉપયોગ ન થવો જોઇએ ,
કેરળમાં આરએસએસની યોજાયેલી બેઠકમાં જાતીય જન ગણના અને મહિલા સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્ે મહત્વનું નિવેદન થયું હતું. રાષ્ટ્રીય સ્વયં સંઘે…
Read More » -
ભારત
માતા વૈષ્ણોદેવીની યાત્રા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. યાત્રાના માર્ગ પર ભૂસ્ખલન ,
માતા વૈષ્ણોદેવીની યાત્રા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. યાત્રાના માર્ગ પર ભૂસ્ખલન થતાં એક શ્રદ્ધાળુ ઘાયલ થયો હતો. રાહત અને…
Read More » -
ભારત
રાજસ્થાન સબ ઈન્સ્પેક્ટર પરીક્ષા 2021ના પેપર લીક કેસમાં આજે મોટી કાર્યવાહી કરવામાં આવી પબ્લિક સર્વિસ કમિશનના ભૂતપૂર્વ સભ્ય રામુરામ રાયકાની રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
રાજસ્થાન સબ ઈન્સ્પેક્ટર પરીક્ષા 2021ના પેપર લીક કેસમાં આજે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનના ભૂતપૂર્વ સભ્ય…
Read More » -
ઈકોનોમી
શેરબજાર આજે નજીવા ઉછાળા સાથે ખુલ્યું. સેન્સેક્સ 82,652.69 પોઈન્ટ પર ખુલ્યો, ગઈ કાલે સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ સ્તરે પહોંચવામાં સફળ રહ્યા હતા
શેરબજાર આજે ફરી આજે નજીવા ઉછાળા સાથે ખુલ્યું છે. મંગળવારે સેન્સેક્સ 82,652.69 પોઈન્ટ પર ખુલ્યો હતો. ખુલ્યા બાદ સેન્સેક્સ 82,675.06…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 3 September 2024 ,
આજનું પંચાંગ 03 09 2024 મંગળવાર, માસ ભાદરવો, પક્ષ સુદ, તિથિ એકમ, નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની, યોગ સિદ્ધ, કરણ કિન્સ્તુઘ્ન, રાશિ…
Read More » -
ગુજરાત
નવસારીમાં ભારે વરસાદના કારણે અને ઉપરવાસમાંથી પાણી આવતા અંબિકા નદીની જળસપાટીમાં વધારો ,
અંબિકા નદીમાં માછીમારી કરવા ગયેલ 2 લોકો નદીમાં ફસાયા હતા. નદીના જળસ્તરમાં એકાએક વધારો થતા મોરલી ગામના બે લોકો નદી…
Read More » -
ભારત
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતોને લગતી 7 યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવે આ જાણકારી આપી.
હવે 20 મિનિટમાં મળશે ખેડૂતોને લોન, જગતના તાત માટે મોદી સરકારે લીધા 7 મોટા નિર્ણય , કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતોને…
Read More » -
ગુજરાત
સરખેજ ભારતી આશ્રમ વિવાદ , હરિહરાનંદ બાપુએ કમાન સંભાળી બન્ને શિષ્યોને પદ પરથી હટાવતાં આમને સામને ચોંકાવનારા આરોપ પ્રતિઆરોપ થયા
મદાવાદના સરખેજમાં આવેલા ભારતી આશ્રમમાં પૈસા, વહીવટ અને અધિપત્યની લડાઇ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આશ્રમમાં હરિહરાનંદ બાપુએ…
Read More » -
ગુજરાત
રાજકોટ ભાજપમાં કૌભાંડીઓને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો
ભાજપ દ્વારા હાલ પુરજોશમાં સદસ્યતા નોંધણી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ ભાજપમાં કૌભાંડીઓને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપવામાં આવતા ચર્ચાનો…
Read More »