News Click 24
-
ઈકોનોમી
જન્માષ્ટમીના પર્વ પર જ ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ 302.05 પોઈન્ટ અને નિફ્ટી 24,900ને પાર પહોંચી ગયો છે. વધીને 81,388.26 પોઈન્ટ પર પહોંચ્યો છે.
આજે અઠવાડિયાના પહેલા જ દિવસે માર્કેટમાં મજબૂત શરુઆત થઈ છે. BSE સેન્સેક્સ 302.05 પોઈન્ટ વધીને 81,388.26 પોઈન્ટ પર પહોંચ્યો છે.…
Read More » -
ગુજરાત
વામાન વિભાગે ગુજરાતમાં હજુ પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે , જન્માષ્ટમીએ અતિ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એક સાથે સક્રિય થયેલી ત્રણ સિસ્ટમથી ફરી એકવાર ચોમાસું એક્ટિવ થયું છે. રવિવારે રાજકોટ, વલસાડ, નવસારી સહિતના જિલ્લાઓમાં ભારે…
Read More » -
ગુજરાત
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ છે. આ દિવસે ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. આ વર્ષે જન્માષ્ટમી પર દ્વાપર યુગની જેમ શુભ યોગ બની રહ્યો છે.
ર વર્ષે ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 26 August 2024 ,
મેષ , અ , લ , ઇ , નાણાકીય બાબતોમાં સુધારો થશે. ધાર્મિક વૃત્તિઓ વધશે. સરકાર તરફથી સહયોગ મળશે. વ્યવસાયિક…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
કોલકાતામાં ફરી એકવાર મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે , અભિનેત્રી પાયલ મુખર્જી સાથે ગત રાત્રે કાર પર બાઇક સવાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલામાં ફરી એકવાર સમગ્ર દેશમાં મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. આ…
Read More » -
ગુજરાત
ભાજપમાં આજે મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. આંકલાવ શહેર ભાજપમાં એક સાથે 22 હોદ્દેદારોનાં રાજીનામાં ,
આ ઘટનાક્રમની શરૂઆત 18 ઓગસ્ટના રોજ થઈ હતી, જ્યારે આંકલાવ શહેર ભાજપના મહામંત્રી વિશાલ પટેલે અચાનક રાજીનામું આપ્યું હતું. તેમના…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના આરોપી સંજય રોયે યુ-ટર્ન લીધો ,
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના આરોપી સંજય રોયે યુ-ટર્ન લીધો છે. તેમના વકીલ કબિતા…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
કેજરીવાલ સામે સુનાવણીને આગળ વધારવાની પ્રક્રિયા શરૂ કરશે. સીબીઆઈ પૂરક ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે ,
સીબીઆઈએ શુક્રવારે દિલ્હીની એક અદાલતને જણાવ્યું હતું કે, તેણે કથિત આબકારી કૌભાંડ સંબંધીત ભ્રષ્ટાચારના મુખ્યમંત્રી કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના…
Read More » -
મહારાષ્ટ્ર
શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથે બદલાપુર ઘટનાના વિરોધમાં બોલાવેલ મહારાષ્ટ્ર બંધ પાછું ખેંચી લીધું પણ પાર્ટી બદલાપુર ઘટના વિરુદ્ધ બે કલાક માટે વિવિધ સ્થળોએ વિરોધ કરશે
ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે જાહેરાત કરી છે કે, તેઓ બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને માન આપીને બંધ પાછું ખેંચી…
Read More » -
ગુજરાત
રાજ્યની મેડિકલ અને પેરા મેડિકલ કોલેજોની ફીમાં વધારો જાહેર, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીક કોલેજની ફીમાં ત્રણ વર્ષ માટે વધારો નક્કી કરાયો
મેડિકલ કોલેજની ફીમાં એક વર્ષ માટે વધારો નક્કી કરાયો જ્યારે બે વર્ષની હવે નક્કી કરાશે. પ્રાથમિક વિગતો મુજબ 19 મેડિકલ…
Read More »