News Click 24
-
ગુજરાત
કમિશ્નર આનંદ પટેલના હુકમમાં ગંભીર બેજવાબદારીનો ઉલ્લેખ ફાયરની ટીમે કયારેય ચેકીંગ ન કર્યુ ટાઉન પ્લાનીંગ વિભાગે સ્ટ્રકચર સામે કોઇ પગલા ન લીધા
શહેરના નાના મવા રોડ પરના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડના પગલે હવે મુખ્ય જવાબદારી મહાપાલિકા અને પોલીસ તંત્ર પર આવી…
Read More » -
ગુજરાત
રાજકોટના માનવસર્જીત અગ્નિકાંડ મુદે સુઓમોટો દાખલ કરીને સુનાવણી કરનાર હાઈકોર્ટે અત્યંત આકરૂ વલણ અપનાવ્યુ હતું. સરકાર કે તંત્ર પર હવે ભરોસો રહ્યો નથી, ફાયર એનઓસી વિશે અદાલતોના આદેશોનું પણ પાલન થયુ નથી.
રાજકોટના માનવસર્જીત અગ્નિકાંડ મુદે સુઓમોટો દાખલ કરીને સુનાવણી કરનાર હાઈકોર્ટે અત્યંત આકરૂ વલણ અપનાવ્યુ હતું. સરકાર કે તંત્ર પર હવે…
Read More » -
ગુજરાત
TRP ગેમ ઝોન અગ્નિકાંડનો પડઘો પડ્યો , રાજકોટ પોલીસ કમિશનર તરીકે અમદાવાદ સેક્ટર-૨ ના સ્પે. કમિશ્નર બ્રજેશકુમાર ઝાની નિમણુંક : કચ્છ-ભુજના નાયબ પોલીસ મહાનિરીક્ષક મહેન્દ્ર બગડીયા અને વડોદરા જેલના એસપી જગદીશ બંગરવાને પણ રાજકોટમાં મુકાયા
TRP ગેમ ઝોન અગ્નિકાંડનો પડઘો પડ્યો છે. સવારે અમુક અધિકારીઓની બદલી આવ્યા બાદ હવે આઇપીએસ અધિકારીઓની બદલી આવી છે. રાજકોટ…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 28 May 2024 ,
મેષ “આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય…
Read More » -
ગુજરાત
સાતના સસ્પેન્શન બાદ કોર્પોરેશન-પોલીસના વધુ સીનીયર અધિકારીઓ સામે તોળાતા પગલા ,
રાજકોટમાં સરકારી તંત્રની બેદરકારી-લાપરવાહીને કારણે કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડથી સર્જાયેલા મોતના તાંડવે માત્ર શહેરમાં જ નહી પરંતુ…
Read More » -
ગુજરાત
શહેરના નાનામવા રોડ પર મોકાજી સર્કલ પાસે ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના પગલે રાજકોટ સહિત ગુજરાતભરમાં હાહાકાર મચી જવા પામેલ છે. આ દુર્ઘટનામાં 27 વ્યકિતઓના મોત થતા ભારે અરેરાટી સાથે કરૂણાંતિકા સર્જાઈ જવા પામી છે.
શહેરના નાનામવા રોડ પર મોકાજી સર્કલ પાસે ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના પગલે રાજકોટ સહિત ગુજરાતભરમાં હાહાકાર મચી જવા પામેલ છે.…
Read More » -
વિશ્વ
ભારતમાં લોકસભાની ચૂંટણી થઈ રહી છે. ત્યારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના ભૂતપૂર્વ નેતા ચૌધરી ફવાદ હુસૈન ભારતીય ચૂંટણી અંગે ટિપ્પણી કરી
ભારતમાં લોકસભાની ચૂંટણી થઈ રહી છે. ત્યારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના ભૂતપૂર્વ નેતા ચૌધરી ફવાદ હુસૈન ભારતીય ચૂંટણી અંગે ટિપ્પણી કરી રહ્યા…
Read More » -
ગુજરાત
રાજકોટ અગ્નિકાંડના CCTVના દ્રશ્યો આવ્યા સામે ,
રાજકોટ શહેરના નાના મૌવા રોડ પર આવેલા TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 28 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યાં છે. આ…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 27 May 2024 ,
મેષ વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળવાથી આવકમાં વધારો થશે. નાણાંની લેવડ-દેવડમાં સાવધાની રાખો. રાજનીતિમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં…
Read More » -
ભારત
રાજકીય નિષ્ણાત પ્રશાંત કિશોરે તેમની તાજેતરની આગાહી સાથે સોશિયલ મીડિયા પર તોફાન મચાવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી (BJP) તેની 2019ની લોકસભા ચૂંટણીની સંખ્યા (303 બેઠકો) ને વટાવી શકે છે .
રાજકીય નિષ્ણાત પ્રશાંત કિશોરે તેમની તાજેતરની આગાહી સાથે સોશિયલ મીડિયા પર તોફાન મચાવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી (BJP) તેની…
Read More »