News Click 24
-
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 18 May 2024 ,
મેષ ધર્મ આધ્યાત્મની તરફ ઝોકની વૃત્તિને કારણે માનસિક શાંતિ રહેશે. કોઈ પણ કામમાં પ્રમોદ હાનિકારક થઈ શકે છે. ઘરમાં મહેમાન…
Read More » -
ગુજરાત
ભારતમાં દર ચાર મિનિટે બ્રેઈન સ્ટ્રોકથી એકનું મોત યુવાનોમાં બ્રેઈન સ્ટ્રોક માટે બેઠાડું જીવન, હાઈ બીપી, હાઈપર ટેન્શન જવાબદાર
છેલ્લા કેટલાક વર્ષથી હાર્ટએટેકની સાથે બ્રેઈન સ્ટ્રોકના કેસમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વિશેષ કરીને યુવાનોમાં બ્રેઈન સ્ટ્રોકનું પ્રમાણ…
Read More » -
ભારત
પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી અત્યાચાર ગુજારાયેલા બિન-મુસ્લિમ ઈમિગ્રન્ટ્સને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ
CAA એટલે કે નાગરિકતા સંશોધન અધિનિયમની સૂચના જાહેર થયા પછી બુધવારે પહેલીવાર 14 લોકોને CAA હેઠળ નાગરિકતા મળી અને તેમને…
Read More » -
જાણવા જેવું
હવે દુબઇ જવું અને રહેવું બનશે સાવ સરળ UAE અને ભારત વચ્ચે થવા જઇ રહ્યો છે આ મોટો કરાર ,
દુબઈ જઈને ત્યાં નોકરી કરવા અને રહેવાની ઈચ્છા ધરાવતા ભારતીયો માટે ખુશખબરી છે. હવે સંયુક્ત અરબ અમીરાત જવું, રહેવુ અને…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 16 May 2024 ,
મેષ “કરિયરની દ્રષ્ટીએ આજે દિવસ ઉત્તમ રહેશે, આજે એકથી વધુ સ્ત્રોતથી ધન પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહેશે. પરિવારના સભ્યોની સલાહથી…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
ઈફ્કો બાદ હવે નાફેડની ચૂંટણીમાં નવાજૂની થવાનાં એંધાણ છે , ઈફ્કોની ચૂંટણીમાં થયેલ વિવાદ બાદ પ્રદેશ ભાજપ દ્વારા આ વખતે મેન્ડેટ આપ્યો નથી.
નાફેડની ચૂંટણીમાં પણ થશે ઇફ્કોવાળી! એક બેઠક માટે 5થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા, આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ , નાફેડની…
Read More » -
ગુજરાત
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે પણ ગરમીએ ઘટવાનું નામનથી લીધુ.ગઈકાલે અનેક સ્થળોએ 38 થી 42 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું હતું.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે પણ ગરમીએ ઘટવાનું નામનથી લીધુ.ગઈકાલે અનેક સ્થળોએ 38 થી 42 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું હતું.રાજયનું સૌથી…
Read More » -
ગુજરાત
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગઈકાલે કાગવડ સ્થિત ખોડલધામ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા.આ તકે શંકરસિંહ વાઘેલાએ મોટું નિવેદન આપ્યું કે, ભાજપનો કલાઈમેકસ આવી ગયો છે .
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગઈકાલે કાગવડ સ્થિત ખોડલધામ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે સહિતના…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
નરેન્દ્ર મોદીની સંપતિ 10 વર્ષમાં 87 લાખ વધી મકાન-કાર અને જમીન કાંઈ નથી ,
તેઓએ એફીડેવીટમાં કુલ 3,02 કરોડની સંપતિ હોવાનું જાહેર કર્યું છે. એફિડેવિટ મુજબ તેમની પાસે 3.02 કરોડ રૂપિયાથી વધુની જંગમ અને…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ એક નિવેદનમાં કહ્યું કે, જ્યારે ભાજપને 300 બેઠકો મળી ત્યારે તેણે અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું અને જો આ વખતે ભાજપ લોકસભા ચૂંટણીમાં 400 બેઠકો જીતવામાં સફળ થશે તો કૃષ્ણજન્મભૂમિ પર મંદિર બનાવવામાં આવશે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ એક નિવેદનમાં કહ્યું કે, જ્યારે ભાજપને 300 બેઠકો મળી ત્યારે તેણે અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું…
Read More »