News Click 24
-
ગુજરાત
હવે ‘યુધ્ધ એ જ ક્લ્યાણ ક્ષત્રિય સમાજે કાર્યાલય ખોલ્યું બહેનોના ઉપવાસ
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રીય રાજપૂત સમાજની લાગણી દુભાય તેવી ટીપ્પણી કરતા સમગ્ર રાજપૂત સમાજમાં રોષ ફેલાયો…
Read More » -
જાણવા જેવું
1 મેથી એવા ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે, જે સામાન્ય માણસના રોજિંદા જીવન સાથે સંબંધિત છે. LPG ગેસ સિલિન્ડરથી લઈને GST સુધી એવી ઘણી વસ્તુઓમાં ફેરફાર થવા જઈ રહ્યા છે
દર મહિનાની પહેલી તારીખે દેશભરમાં ઘણા ફેરફારો થાય છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે. એપ્રિલ…
Read More » -
વિશ્વ
20 દિવસ પહેલા આવેલા ભૂકંપમાંથી તાઈવાનના લોકો હજુ સંપૂર્ણ રીતે બહાર આવ્યા ન હતા, ત્યારે ફરી એકવાર તાઈવાનની ધરતી ભૂકંપથી હચમચી ગઈ શક્તિશાળી આંચકો 6.3ની તીવ્રતાનો હતો ,
20 દિવસ પહેલા આવેલા ભૂકંપમાંથી તાઈવાનના લોકો હજુ સંપૂર્ણ રીતે બહાર આવ્યા ન હતા, ત્યારે ફરી એકવાર તાઈવાનની ધરતી ભૂકંપથી…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 23 April 2024 ,
આજનું પંચાંગ 23 04 2024 મંગળવાર માસ ચૈત્ર પક્ષ સુદ તિથિ પૂનમ નક્ષત્ર ચિત્રા યોગ વજ્ર કરણ વિષ્ટિ ભદ્રા રાશિ…
Read More » -
વિશ્વ
દુબઇમાં ભારે વરસાદ બાદ સ્થિતિ નોર્મલ, ફ્લાઈટના રૂટિન શિડયૂલ શરૂ ,
દુબઈમાં વરસાદને કારણે ભયાનક પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. સમગ્ર શહેર અને એરપોર્ટ પર પાણી ફરી વળતાં લગભગ ત્રણ દિવસ સુધી…
Read More » -
ગુજરાત
ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 328, 5 વિધાનસભા પેટા ચૂંટણી માટે 27 ઉમેદવારના ફોર્મ માન્ય
ગુજરાતમાં લોક્સભાની 26 બેઠકો માટે સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટે 7મીના મેના રોજ પેટા ચૂંટણીઓ યોજવાની…
Read More » -
મહારાષ્ટ્ર
16 એપ્રિલના ચૂંટણી થીમ સોંગ લોન્ચ કર્યું હતું ઉદ્ધવ જૂથને કેમ્પેઈન સોંગમાંથી ‘ભવાની’ શબ્દ હટાવવા ચૂંટણી પંચની નોટિસ
ચૂંટણીપંચે રવિવારે શિવસેના (ઉદ્ધવ જૂથ)ને નોટિસ આપીને કેમ્પેઈન સોંગમાંથી “ભવાની’ શબ્દ હટાવવા કહ્યું છે. ચૂંટણી પંચે કહ્યું કે, આ શબ્દ…
Read More » -
ગુજરાત
ગુજરાતની પ્રથમ લોકસભા બેઠક ભાજપના ખાતામાં જાય તેવા સંકેત સુરત બિનહરીફ જીતશે ભાજપ! મોદીને ‘ભેટ’ આપવા તૈયારી
ગુજરાતમાં ભાજપના આંતરિક અસંતોષ અને ક્ષત્રિય સમાજ અંગે રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ વિધ્નો કર્યા તેનાથી અને…
Read More » -
ભારત
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું છે કે, ભારતની તાકાત વધી રહી છે અને ટૂંક સમયમાં જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના લોકો પોતે ભારત આવવાની માંગ કરશે.
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે. સંરક્ષણ પ્રધાને સ્પષ્ટ કર્યું કે…
Read More » -
જાણવા જેવું
કેદારનાથ ધામના હવાઈ દર્શન માટે શ્રદ્ધાળુઓમાં ક્રેઝ કેદારનાથ ધામમાં હેલિકોપ્ટર સેવા માટે જુન સુધીના બુકીંગ ફુલ
ઉતરાખંડમાં 10 મેથી શરૂ થઈ રહેલી ચારધામ યાત્રાને ધ્યાનમાં રાખીને કેદારનાથ હેલિકોપ્ટર સેવાના બુકીંગને લઈને જબરદસ્ત ઉત્સવ જોવા મળ્યો છે.…
Read More »