News Click 24
-
ગુજરાત
ગોંડલમાં જયરાજસિંહનું સમાધાન સંમેલન ભાજપ પ્રેરીત હતું, સમાજમાં કાંઇ લેવાદેવા નથી , રૂપાલા મામલે ક્ષત્રિય આગેવાનોમાં ભાગલા
રાજકોટની લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુધ્ધના વિવાદિત વિધાન સામે સર્જાયેલો ભડકો ઠારવાના પ્રયાસો ખાસ સફળ થતા…
Read More » -
ભારત
જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસજીના ભોંયરામાં હિન્દુ પક્ષ દ્વારા કરવામાં આવતી પૂજા પર પ્રતિબંધ મૂકવાની માંગ, આજે થશે સુપ્રીમમાં સુનાવણી
જ્ઞાનવાપી કેસને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ઉત્તર પ્રદેશના જ્ઞાનવાપી પરિસરમાં તાજેતરમાં જ જિલ્લા…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 1 April 2024 ,
આજનું પંચાંગ 01 04 2024 સોમવાર માસ ફાગણ પક્ષ વદ તિથિ સાતમ નક્ષત્ર મૂળ યોગ વરિયાન કરણ વિષ્ટિ ભદ્રા સવારે…
Read More » -
મહારાષ્ટ્ર
ફિલ્મ અભિનેતા ગોવિંદાએ ગુરુવારે પોતાની બીજી રાજકીય ઇનિંગ શરૂ કરી છે. તેઓ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા.
ફિલ્મ અભિનેતા ગોવિંદાએ ગુરુવારે પોતાની બીજી રાજકીય ઇનિંગ શરૂ કરી છે. તેઓ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા. હવે તેઓ મુંબઈ ઉત્તર…
Read More » -
ભારત
જેલમાં બંધ મુખ્તાર અન્સારીનું નિધન થયું છે. જેલમાં તેમની તબિયત બગડ્યા બાદ તેમને ગંભીર હાલતમાં દુર્ગાવતી મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યા હતા
બાંદા જેલમાં બંધ મુખ્તાર અન્સારીનું નિધન થયું છે. જેલમાં તેમની તબિયત બગડ્યા બાદ તેમને ગંભીર હાલતમાં દુર્ગાવતી મેડિકલ કોલેજમાં લાવવામાં…
Read More » -
ભારત
ભારતમાં બાળકનો જન્મ થાય છે ત્યારે તે ‘I’ અને AI બંને બોલે છે.બિલ ગેટ્સ સાથે પીએમ મોદીની મન કી બાત
સમગ્ર વિશ્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વને જાણવાની ઈચ્છા છે. આ એપિસોડમાં માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે પીએમ નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યુ લીધો…
Read More » -
ગુજરાત
પરશોત્તમ રૂપાલાએ માફી માગી છતાં અભદ્ર ટીપ્પણી મામલે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત ,લાઠી સ્ટેટના રાજવી પરિવારના વંશજે કર્યો બદનક્ષીનો દાવો ,
પરશોત્તમ રૂપાલાએ માફી માગી છતાં અભદ્ર ટીપ્પણી મામલે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે. રાજ્યમાં રૂપાલા સામે ભારો રોષ દિવસેને દિવસે…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 29 March 2024 ,
મેષ ધર્મ આધ્યાત્મની તરફ ઝોકની વૃત્તિને કારણે માનસિક શાંતિ રહેશે. કોઈ પણ કામમાં પ્રમોદ હાનિકારક થઈ શકે છે. ઘરમાં મહેમાન…
Read More » -
ભારત
કેન્દ્ર સરકારે ‘મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના’ (મનરેગા) હેઠળ કામ કરતા મજૂરોને મોટી ભેટ આપી છે.
કેન્દ્ર સરકારે ‘મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના’ (મનરેગા) હેઠળ કામ કરતા મજૂરોને મોટી ભેટ આપી છે. સરકારે મનરેગાના…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
દેશભરના 500 થી વધુ દિગ્ગજ વકીલોએ ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડને પત્ર લખ્યો છે. પત્રમાં ન્યાયતંત્રનાં એક ખાસ સમૂહનાં દબાણને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે
દેશનાં દિગ્ગજ વકીલ હરીશ સાલ્વે સહિત ઓછામાં ઓછા 500 થી વધુ જાણીતા વકીલોએ ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડને પત્ર લખ્યો છે.…
Read More »