News Click 24
-
ભારત
RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા માટે 30 માર્ચ સુધી સમય લંબાવાયો છે. 30 માર્ચ બપોરે 12 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
રાજ્યમાં RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. હવે 30 માર્ચ સુધી RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 27 March 2024 ,
આજનું પંચાંગ 27 03 2024 બુધવાર માસ ફાગણ પક્ષ વદ તિથિ બીજ નક્ષત્ર ચિત્રા યોગ વ્યાઘાત કરણ ગર રાશિ તુલા…
Read More » -
ભારત
મુખ્યમંત્રી કેજરીવાલ સામે શરાબ એકસાઈઝ ડયુટી કાંડના આરોપોમાં આમ આદમી પાર્ટીનો નેતા અતિશીએ અનસનીખેજ આરોપ મુકયો છે કે સરકારી સાક્ષીની કંપનીએ 59 કરોડ રૂપિયાના બોન્ડથી ભાજપને ફંડ આપ્યું છે
મુખ્યમંત્રી કેજરીવાલ સામે શરાબ એકસાઈઝ ડયુટી કાંડના આરોપોમાં આમ આદમી પાર્ટીનો નેતા અતિશીએ અનસનીખેજ આરોપ મુકયો છે કે સરકારી સાક્ષીની…
Read More » -
ગુજરાત
કુદરતના બદલાતા સ્વભાવને જોતા ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારે દેશના ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
દેશના મેદાની ભાગોમાંથી ઠંડીની અસર ખતમ થઈ ગઈ છે. આ સાથે હવે ઉત્તર અને પૂર્વીય રાજ્યોમાં તાપમાનમાં સતત વધારો નોંધાઈ…
Read More » -
ગુજરાત
ગુજરાતના રાજકારણમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ પણ એન્ટ્રી કરી છે. ગુજરાતની 26 બેઠકમાંથી ઓવૈસીની પાર્ટી AIMIM એ બે સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે
દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી થવાની છે. 26 સીટો પર મતદાન 7 મે ના રોજ યોજાશે. ભાજપે તમામ 26 ઉમેદવારોના…
Read More » -
ગુજરાત
રાજ્યમાં આગામી દિવસમાં ગરમીનો પારો વધી શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જવાની શક્યતા વ્યક્ત કરી છે.
રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે અને હજુ પણ આગામી દિવસમાં ગરમીનો પારો વધી શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 26 March 2024 ,
આજનું પંચાગ 26 03 2024 મંગળવાર માસ ફાગણ પક્ષ વદ તિથિ એકમ 2.55 પછી બીજ નક્ષત્ર હસ્ત બપોરે 1:32 પછી…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
દિલ્હીના પાંડવ નગર વિસ્તારમાં શનિવારે ચાર વર્ષની માસૂમ બાળકી પર બળાત્કારની ઘટના સામે આવતા વાતાવરણ તંગ બન્યુ
દિલ્હીના પાંડવ નગર વિસ્તારમાં શનિવારે ચાર વર્ષની માસૂમ બાળકી પર બળાત્કારની ઘટના સામે આવતા વાતાવરણ તંગ બન્યુ છે. રોષે ભરાયેલા…
Read More » -
ગુજરાત
હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલે અને જ્યોતિષ ચેતન પટેલે આપ્યો વર્ષનો વરતારો, જાણો આ વર્ષે કેવુ રહેશે ચોમાસુ
હોળીની જ્વાળા જે દિશામાં વહે તે મુજબ ચોમાસુ કેવુ રહેશે તેની આગાહી થતી હોય છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હોળીની…
Read More » -
ગુજરાત
લોકસભા પહેલા પ્રદેશ ભાજપને લાગી શકે છે મોટો ઝટકો. ભાજપના નેતા જવાહર ચાવડા ઘરવાપસી ફરી કૉંગ્રેસનો હાથ પકડી શકે છે
લોકસભા પહેલા પ્રદેશ ભાજપને લાગી શકે છે મોટો ઝટકો. ભાજપના નેતા જવાહર ચાવડા ઘરવાપસી કરી શકે છે. જવાહર ચાવડા ફરી…
Read More »