News Click 24
-
ભારત
પ્યાર માટે પાકિસ્તાન ગયેલી ભારતની અંજુ પાછી ભારત આવી છે અને તેણે પંજાબ પોલીસ અને ઈન્ટેલિજન્સ અધિકારીઓ સાથેની પૂછપરછમાં ઘણા ખુલાસા કર્યાં છે.
છ મહિના પહેલા કિસ્તાન જઈને પોતાના ફેસબુક ફ્રેન્ડ સાથે લગ્ન કરનાર રાજસ્થાનના અલવરની અંજુ આજે ભારત પાછી આવી છે. તેણે…
Read More » -
ગુજરાત
ખેડા જિલ્લામાં બે દિવસમાં પાંચ વ્યકિતના શંકાસ્પદ મોતથી ચકચાર મચી ગઈ હતી
ખેડા જિલ્લામાં બે દિવસમાં પાંચ વ્યકિતના શંકાસ્પદ મોતથી ચકચાર મચી ગઈ હતી. મળતી જાણકારી અનુસાર, નડિયાદના બિલોદરા ગામમાં બે દિવસમાં…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 30 November 2023
મેષ પરાક્રમની પ્રશંસાને કારણે પાસે આવનારા વ્યક્તિઓની અધિકતા રહેશે. પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી સંબંધોમાં વૃદ્ધિ થવાથી આત્મવિશ્ચાસ વધશે. વૃષભ માનસિક સંતોષ પ્રસન્નતા…
Read More » -
ગુજરાત
ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં સ્ટેજ પરથી સી.આર પાટીલે કહ્યું કે, તમે ભલે 65 હજાર મતે જીત્યા પણ એ તમારી નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાકાતથી જીત્યા છો
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. મંગળવારે સુરેન્દ્રનગરમાં પણ ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના સીએમને ફોન કરીને કામદારોને સુરક્ષિત બહાર કાઢવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને સફળતાપૂર્વક બચાવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેને થોડા સમય માટે અહીં રાખવામાં આવશે. આ…
Read More » -
ભારત
ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં 17માં દિવસે મોટી સફળતા મળી છે. ટનલની અંદર ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં 17માં દિવસે મોટી સફળતા મળી છે. ટનલની અંદર ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. મજૂરોના…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 29 November 2023
આજનું પંચાંગ 29 11 2023 બુધવાર માસ કારતક પક્ષ કૃષ્ણ તિથિ બીજ બપોરે 1:56 પછી ત્રીજ નક્ષત્ર મૃગશીર્ષ બપોરે 1:57…
Read More » -
ભારત
દિપાવલીના દિને જ ઉતરકાશીની નિર્માણાધીન સિલકયારા ટનેલ (સુરંગમાં) અચાનક જ માટી ધસી પડતા ફસાયેલા 41 મજદૂરોને સલામત બહાર લાવવાના 400 કલાકના જંગમાં જબરી સફળતા મળી છે
દિપાવલીના દિને જ ઉતરકાશીની નિર્માણાધીન સિલકયારા ટનેલ (સુરંગમાં) અચાનક જ માટી ધસી પડતા ફસાયેલા 41 મજદૂરોને સલામત બહાર લાવવાના 400…
Read More » -
ગુજરાત
કમોસમી વરસાદને લઇને ખેડૂતોને થયેલા નુકસાન મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી , કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે SDRFના ધોરણ પ્રમાણે પર હેક્ટરદીઠ સહાય ચૂકવવામાં આવશે
કમોસમી વરસાદને લઇને ખેડૂતોને થયેલા નુકસાન મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે SDRFના ધોરણ…
Read More » -
ભારત
5-6 મીટરનું ડ્રિલિંગ કામ બાકી, બચાવ કામગીરીને લઈને આવ્યા મોટા સમાચાર
ઉત્તરકાશીના સિલ્ક્યારામાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. કામદારો છેલ્લા 17 દિવસથી ટનલની અંદર…
Read More »