News Click 24
-
ગુજરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે યોજાનારી એકતા પરેડમાં પણ ઉપસ્થિત રહેશે. પીએમ વર્ચ્યુઅલી એકતા નગર અને અમદાવાદ વચ્ચે સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેનને પણ લીલી ઝંડી આપશે
સરદાર પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પીએમ મોદીએ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશને એકતાના શપથ લેવડાવ્યા હતા.…
Read More » -
ભારત
નવેમ્બરના મહિનામાં સૌથી વધારે વાવાઝોડાની આગાહી છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં આ મહિને સૌથી વધારે વાવાઝોડા આવે છે.
ભારતમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે. ભારે વરસાદ બાદ હવે રાજ્યોમાં ગુલાબી ઠંડી શરૂ રહી છે. જોકે દેશના મોટાભાગના વિસ્તારોમાં 15…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 31 October 2023
મેષ :- વિવાદિત આર્થિક કાર્ય ઋણ વગેરે માટે યાત્રા થશે.વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો…
Read More » -
ભારત
એપલ માટે ભારત હવે કમાઉ દિકરો: આવક રૂા.50000 કરોડ
વિશ્વવિખ્યાત ફોન નિર્માતા કંપની એપલ માટે ભારત હવે ‘કમાઉ દિકરો’ સાબીત થવા જઈ રહ્યું છે. એપલ ઈન્ડીયાનો ભારતમાં વ્યાપાર રૂા.50000…
Read More » -
ભારત
રાજયમાં 27% કેસ વધ્યા: લગ્ન બહારના સંબંધો પણ કારણોસર; મહિલાઓ ફરિયાદ કરવા પણ હવે આગળ આવશે
કોરોના કાળ ગયો પણ તેની અસર હજું યથાવત છે અને ખાસ કરીને તનાવ-આર્થિક ચિંતા અને પરિવારમાં વિખવાદ જેવી ઘટનાઓ વધી…
Read More » -
ગુજરાત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણ પલટા યુકલ્યાણપુર પંથકમાં કમોસમી માવઠું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઝાંકળ અને ગરમી-ઠંડીના મિશ્ર માહોલ વચ્ચે આજરોજ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા…
Read More » -
ભારત
આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં બે ટ્રેનો અથડાઈ જેમાં 11 લોકોના મોત થયા છે. ઈસ્ટ કોસ્ટ રેલ્વે (ECOR) એ અકસ્માતના કારણો વિશે કહ્યું કે ટ્રેન દુર્ઘટના માનવીય ભૂલને કારણે થઈ છે
આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં વિશાખાપટ્ટનમથી રાયગડા જતી પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ટ્રેન દુર્ઘટનામાં 9 મુસાફરોના મોત થયા…
Read More » -
ગુજરાત
PM મોદી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે, 5950 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની આપશે ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ 5,950 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 30 October 2023
મેષ અટકેલા નાણાં પ્રાપ્ત થશે. ગૂઢ સંશોધન કરનારા લોકો માટે શુભ, અપરણિતો માટે લ સંબંધી યોગ. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય…
Read More » -
ભારત
ખુદ NDAના મુખ્યમંત્રીના વિરોધથી મોદી તો મિઝોરમ પ્રવાસ રદ
વડાપ્રધાન મોદી 30મી ઓકટોબરે મિઝોરમ જતા હતા, જયાં તેમણે મિઝોરમ-ત્રિપુરા-બાંગ્લાદેશ સીમા પર તામિત વિધાનસભા ક્ષેત્રનો પ્રવાસ કરવાનો હતો અને ત્યાં…
Read More »