News Click 24
-
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તા.26-27 સપ્ટેમ્બરના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તા.26-27 સપ્ટેમ્બરના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અગાઉ મોદી તા.2 ઓકટોના ગુજરાત આવવાના હતા પણ હવે…
Read More » -
ઈકોનોમી
જો તમે IPOમાં નાણાંનું રોકાણ કરવાનું પસંદ કરો છો, તો આગામી સપ્તાહ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે
જો તમે IPOમાં નાણાંનું રોકાણ કરવાનું પસંદ કરો છો, તો આગામી સપ્તાહ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સોમવારથી શરૂ…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 25 September 2023
મેષ આર્થિક ક્ષેત્રમાં વિશેષ યાત્રાઓ અને મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓનો યોગ. સંચિત ધન વૃદ્ધિ સંબંધી સમસ્યાઓ પર ખર્ચ વગેરેનો યોગ. સ્વાસ્થ્ય સુધારનાં…
Read More » -
ભારત
નૈઋત્યનું ચોમાસુ હવે અંતિમ તબકકામાં છે તે સમયે ફરી એક વખત મહારાષ્ટ્રમાં શરુ થયેલા ભારે વરસાદના રાઉન્ડમાં નાગપુરમાં રાત્રીના મુશળધાર વરસાદ વરસતા શહેરમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે
નૈઋત્યનું ચોમાસુ હવે અંતિમ તબકકામાં છે તે સમયે ફરી એક વખત મહારાષ્ટ્રમાં શરુ થયેલા ભારે વરસાદના રાઉન્ડમાં નાગપુરમાં રાત્રીના મુશળધાર…
Read More » -
જાણવા જેવું
વડાપ્રધાન મોદી આજ વારાણસી આવી પહોંચ્યા હતા તેમનાં હસ્તે વારાણસીમાં બંધાનાર પૂર્વાચલનાં પ્રથમ ક્રિકેટ સ્ટેડીયમનો શિલાન્યાસ થયો
વડાપ્રધાન મોદી આજે વારાણસી આવી પહોંચ્યા હતા તેમનાં હસ્તે વારાણસીમાં બંધાનાર પૂર્વાચલનાં પ્રથમ ક્રિકેટ સ્ટેડીયમનો શિલાન્યાસ થયો હતો. આ તકે…
Read More » -
ગુજરાત
જુનાગઢ ભવનાથ સ્થિત ગોરક્ષનાથ આશ્રમ ખાતે કચ્છ-સૌરાષ્ટ્ર-કાઠીયાવાડ-સોરઠ-ગુજરાતના સંતોનું સંમેલન (બેઠક) ગઇકાલે યોજાઇ હતી.
જુનાગઢ ભવનાથ સ્થિત ગોરક્ષનાથ આશ્રમ ખાતે કચ્છ-સૌરાષ્ટ્ર-કાઠીયાવાડ-સોરઠ-ગુજરાતના સંતોનું સંમેલન (બેઠક) ગઇકાલે યોજાઇ હતી. જેમાં સનાતન ધર્મને નીચે દેખાડવાનો પ્રયાસ થશે…
Read More » -
વિશ્વ
પેન્ટાગોનના પૂર્વ અધિકારીએ કહ્યું- ‘આ બધું કેનેડામાં ચૂંટણી પ્રચાર માટે થઈ રહ્યું છે, જેમાં ટ્રુડો હારતા જણાય છે.
કેનેડાના પીએમ જસ્ટિસ ટ્રુડો ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલામાં ભારતને દોષી ઠેરવતા મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે.…
Read More » -
ગુજરાત
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વીની વૈષ્ણવ વગેરેની ઉપસ્થિતિમાં શનિવારે સેમી કંડકટરના ઉત્પાદનમાં વિશ્વની અગ્રણી ગણાતી અમેરિકન કંપની માઈક્રોન ટેકનોલોજી દ્વારા અમદાવાદ નજીકના સાણંદ ખાતે 2.75 અબજ ડોલરના એસેમ્બલી અને ટેસ્ટીંગ પ્લાન્ટનું ખાતમુહુર્ત કરાશે.
ગુજરાતમાં નજીકના ભવિષ્યમાં જ સેમી-કંડકટર અને ઈલેકટ્રોનિકસના ઉદ્યોગોમાં જંગી રોકાણ આવશે જેના પગલે ઔદ્યોગીક વિકાસની બાબતે ગુજરાત ટોચના સ્થાને આવી…
Read More » -
જાણવા જેવું
શેરબજારનાં ટ્રેડીંગમાં નુકશાનીનું જોખમ ઓછુ કરવા માટેની સ્ટોપલોસ સિસ્ટમ બંધ કરવાનો મુંબઈ શેરબજારે નિર્ણય લીધો છે
શેરબજારનાં ટ્રેડીંગમાં નુકશાનીનું જોખમ ઓછુ કરવા માટેની સ્ટોપલોસ સિસ્ટમ બંધ કરવાનો મુંબઈ શેરબજારે નિર્ણય લીધો છે. સ્ટોપલોસ માટે બે જુદી-જુદી…
Read More » -
જાણવા જેવું
એપલના નવા ફોન એટલે કે આઈફોલ 15 સિરીઝનું ઑફલાઇન વેચાણ આજથી શરૂ થઈ ગયું છે
એપલના નવા ફોન એટલે કે આઈફોલ 15 સિરીઝનું ઑફલાઇન વેચાણ આજથી શરૂ થઈ ગયું છે. આ ફોન માત્ર એપલ સ્ટોરમાંથી…
Read More »