News Click 24
-
ભારત
ભારતમાં પ્રતિબંધિત ખાલિસ્તાન તરફી જૂથ શીખ્સ ફોર જસ્ટિસ SFJના ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે કેનેડામાં રહેતા હિંદુઓને ધમકી આપી છે
2019માં, ભારતમાં પ્રતિબંધિત ખાલિસ્તાન તરફી જૂથ શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ના ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ચાલી રહેલા રાજદ્વારી…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 21 September 2023
મેષ રોગ, ઋણ, શત્રુ સંબંધી કાર્યોમાં ખર્ચ, પ્રવાસ વગેરેનો યોગ. આર્થિક રોકાણ સમજી-વિચારીને કરવું. મિત્રોની સાથે સમય પસાર થશે.સામાજિક…
Read More » -
ગુજરાત
સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ આજે વરસશે ભારેથી અતિભારે વરસાદ. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગ અનુસાર રાજસ્થાનના દક્ષિણ ભાગમાં સર્ક્યુલેશન સર્જાયું હતું
સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ આજે વરસશે ભારેથી અતિભારે વરસાદ. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગ અનુસાર રાજસ્થાનના દક્ષિણ ભાગમાં સર્ક્યુલેશન…
Read More » -
ભારત
સંસદના વિશેષ સત્રનો આજે ત્રીજો દિવસ છે. આજે સવારે 11:00થી સાંજે 6:00 વાગ્યા સુધી લોકસભામાં મહિલા અનામત બિલ પર થશે ચર્ચા.
લોકસભામાં આજે 20મી સપ્ટેમ્બરે મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન બિલ) પર 7 કલાક ચર્ચા થશે. આ ચર્ચા સવારે 11 વાગ્યાથી…
Read More » -
ભારત
ભારતના ત્વરિત એક્શન બાદ હવે કેનેડાનું વલણ નરમ પડ્યું છે
ભારતના ત્વરિત એક્શન બાદ હવે કેનેડાનું વલણ નરમ પડ્યું છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોએ મંગળવારે કહ્યું કે,…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 20 September 2023
મેષ કલાત્મક કર્મક્ષેત્રની મુશ્કેલીઓનો ઉકેલ કરવા માટે યાત્રા વગેરેનો યોગ. વિવાદિત આર્થિક કાર્ય ઋણ વગેરે માટે યાત્રા થશે. ,…
Read More » -
ભારત
સનાતન ધર્મને લઈને રાજકીય બબાલ મચી છે ત્યારે સનાતન મુદ્દે સંઘનો દ્રષ્ટિકોણ
તાજેતરમાં તમિલનાડૂનાં મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીનનાં પુત્ર ઉદયનિધિએ સનાતનને બિમારી કહેતા તેનાથી દેશભરમાં હંગામો મચી ગયો હતો અને ઉદયનિધિનું માથુ ઉતારી લેવા…
Read More » -
વિશ્વ
કેનેડામાં ખાલિસ્તાનીઓની હિમત વધી, ભારતીય દૂતાવાસો માટે ખતરો વધ્યો
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડીયન નાગરીક હરદીપસિંહ નિજજરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોવાના પાયાવિહોણા આપેલા નિવેદન બાદ માત્ર બે…
Read More » -
ભારત
મહિલા અનામત બિલ ને લઈને બસપા (સુપ્રીમો માયાવતી નું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે અમે આ બિલની સાથે છીએ.
મહિલા અનામત બિલ ને લઈને બસપા સુપ્રીમો માયાવતી નું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે અમે આ બિલની સાથે…
Read More » -
ભારત
જુના સંસદભવનથી વડાપ્રધાનના નેતૃત્વમાં તમામ સાંસદોનો નવા ભવનમાં પ્રવેશ
કેન્દ્રની મોદી સરકારે 2024ની ચુંટણીના એજન્ડામાં હવે સંસદ તથા ધારાસભાઓમાં 33% મહિલા અનામતનો ખરડો આજે લોકસભામાં રજૂ કરીને વિપક્ષોને વધુ…
Read More »