News Click 24
-
ગુજરાત
જેતપુરમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યાના 6 દિવસ બાદ પણ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન થયાનો કોળી સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે
રાજકોટના જેતપુરમાં થોડા દિવસ અગાઉ પોલીસ ક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યાની ઘટના સામે આવી હતી. દયાબેન શંભુભાઈ સરિયા નામના મહિલા…
Read More » -
ભારત
ઈન્ડીયા’માં તિરાડ: જી-20 ડીનર પાર્ટીમાં સીએમ મમતા અને સ્ટાલીનની હાજરીથી કોંગ્રેસ ભડકી
જી-20 સંમેલન અંતર્ગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આપેલા ડીનર સમારોહમાં ટીએમસી સુપ્રીમો અને પશ્ર્ચીમ બંગાળની મુખ્યમંત્રી તેમજ વિપક્ષોના ‘ઈન્ડીયા’ ગઠબંધનની મહત્વની…
Read More » -
ઈકોનોમી
આજના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 324.29 લાખ કરોડ રૂપિયા થઈ છે
ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ દિવસ અને શ્રાવણનો અંતિમ સોમવાર શુકનવંતો રહ્યો. આજે સેન્સેક્સ 528.17 પોઇન્ટ વધીને 67,127.08 પોઇન્ટ અને…
Read More » -
મહારાષ્ટ્ર
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રામ મંદિરના ઉદ્ઘાટન માટે દેશભરમાંથી લોકો અયોધ્યા પહોંચશે. જ્યારે તેઓ પાછા જશે ત્યારે વધુ એક ગોધરાકાંડ થવાની પૂરેપૂરી શક્યતા છે.
એકનાથ શિંદેએ જ્યારથી જૂની શિવસેના સામે બળવો કરીને ઉદ્ધવ ઠાકરેની સરકારને પાડી છે ત્યારથી ઉદ્ધવ ભાજપ પર સતત પ્રહાર કરી…
Read More » -
વિશ્વ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે તોરખામ બોર્ડર બંધ કરવાના પાકિસ્તાનના નિર્ણયની ટીકા કરી છે
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે તોરખામ બોર્ડર બંધ કરવાના પાકિસ્તાનના નિર્ણયની ટીકા કરી…
Read More » -
ટેકનોલોજી
Apple આવતીકાલે એટલે કે 12 સપ્ટેમ્બરે પોતાના લેટેસ્ટ iPhones લૉન્ચ કરવા જઈ રહ્યું છે
iPhone યૂઝર્સને બહુ જલદી મળશે આ 8 કૂલ ફિચર્સ, રિવીલ થતાં પહેલા જાણીલો બધું જ ખાસ વાત છે કે, આ…
Read More » -
વિશ્વ
મોરોક્કોમાં મૃતકોની સંખ્યા 2100ને પાર, વિનાશક ભૂકંપને લીધે 2059 લોકો ઘાયલ, 1404ની હાલત ગંભીર
મોરોક્કોમાં છ દાયકાના સૌથી વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક 2,122 પર પહોંચી ગયો છે. સૌથી વધુ 1,293 મૃત્યુ અલ હાઉસ પ્રાંતમાં થયા…
Read More » -
ગુજરાત
સાઈબરક્રાઈમમાં ફરિયાદ: મોટા રિટર્નની લાલચમાં જંગી રકમ ગુમાવી
ડીજીટલ વ્યવહારોના વધતા ટ્રેન્ડની સાથોસાથ છેતરપીંડી-ઠગાઈના કિસ્સા પણ વધી રહ્યા હોય તેમ અમદાવાદના શેરબ્રોકરે ટાસ્ક-ફ્રોડમાં રૂા.2.50 કરોડ ગુમાવ્યા હતા. આ…
Read More » -
ગુજરાત
જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની આગાહી એકાદ બે દિવસ છુટાછવાયા ઝાપટા પડશે
સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશના મોટા ભાગના ક્ષેત્રોમાં ચોમાસાના નવા રાઉન્ડમાં લાંબો બે્રક સર્જાયા બાદ ગત સપ્તાહમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં…
Read More » -
ભારત
કેન્દ્રની મોદી સરકાર ફરી ઈલેકશન મોડમાં લાલ કિલ્લા પરનું વચન પળાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન તા.17ના રોજ દેશભરમાં એક તરફ 70 સ્થળો પર પીએમ વિશ્વકર્મા યોજનાનો પ્રારંભ કરાશે જેમાં દરેક આયોજન…
Read More »