News Click 24
-
ઈકોનોમી
નિકાસકારોને મોટી રાહત IGST રીફંડ વ્યાજ સાથે ચુકવવા હાઈકોર્ટનો આદેશ
જીએસટી કાયદાના અમલ વખતનાં 6 વર્ષ જુના રાજકોટના એક નિકાસકારનાં કેસમાં કાનુની જીત થઈ છે ત્યારે રાજકોટ-સૌરાષ્ટ્રનાં 20 થી વધુ…
Read More » -
ગુજરાત
નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અહીં તેઓ 2030 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે.
નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અહીં તેઓ 2030 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં…
Read More » -
ધર્મ-જ્યોતિષ
મેષથી મીન રાશિના લોકો માટે કેવો રહેશે ગુરુવાર, જાણો તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ
આજનું પંચાંગ 27 07 2023 ગુરુવાર માસ અધિક શ્રાવણ પક્ષ શુક્લ તિથિ નોમ બપોરે 3.47 પછી દશમ નક્ષત્ર વિશાખા યોગ…
Read More » -
ગુજરાત
તોડકાંડ મામલે પોલીસની કસ્ટડીમાં 3 મહિના રહ્યા બાદ યુવરાજસિંહ જાડેજા હાલમાં જ જામીન પર બહાર નીકળ્યા છે.
યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ કરીને લખ્યું છે કે, ઊર્જા વિભાગની પરીક્ષા ચાલુ હતી(4 જાન્યુઆરી 2021) તે દરમિયાન પ્રેસ કોન્ફરન્સ કરી ઊર્જા…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજે 26 જુલાઇ 2023 અને બુધવાર છે, મેષ સહિતની ત્રણ રાશિ માટે આજનો દિવસ આર્થિક વ્યવહાર માટે શુભ છે. જાણીએ 12 રાશિનું રાશિફળ
આજનું પંચાંગ 26 07 2023 બુધવાર માસ અધિક શ્રાવણ પક્ષ શુક્લ તિથિ આઠમ બપોરે 3.51 પછી નોમ નક્ષત્ર સ્વાતિ યોગ…
Read More » -
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ અટકવાનું નામ નથી લઈ રહ્યોઅજિત પવાર, હું CM તરીકે શપથ NCP ધારાસભ્યના ચોંકાવનારા દાવાને લઇ ગરમાયું મહારાષ્ટ્રનું રાજકારણ
CM શિંદે દિલ્હીમાં કોને મળવા આવ્યા? અહીં અમોલ મિટકરીનું આ ટ્વિટ આવ્યું અને બીજી બાજુ સમાચાર આવ્યા કે, મહારાષ્ટ્રના CM…
Read More » -
ઈકોનોમી
ગુરુવારે ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીની કંપની એ નવી કંપની Jio Financialની જોરદાર એન્ટ્રી ની જાહેરાત કરી હતી
Jio Financial Services Limited (JFSL) ગુરુવારે ભારતીય અબજોપતિ અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)થી અલગ થઈ…
Read More » -
ભારત
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના પાછળનું કારણ શું હતું તેના પ્રશ્નોના જવાબમાં માહિતી આપી હતી
રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે શુક્રવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં રેલ્વેમાં સિગ્નલ ફેલના 13 કેસ નોંધાયા છે, પરંતુ…
Read More » -
ગુજરાત
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદનો અનુમાન છે
રાજ્યભરમાં મેઘરાજા ત્રીજા રાઉન્ડમાં તોફાની બેટિંગ કરી રહ્યાં છે. તેવી સ્થિતિમાં મેઘરાજા ક્યાંક મહેર તો ક્યાંક કહેર બની વરસી રહ્યાં…
Read More » -
ગુજરાત
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જુનાગઢ, ઘેડ પંથકમાં ભારે વરસાદથી ખૂબ નુકસાની થઈ છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે આ વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યુ
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જુનાગઢ, ઘેડ પંથકમાં ભારે વરસાદથી ખૂબ નુકસાની થઈ છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે આ વિસ્તારોનું હવાઈ…
Read More »