News Click 24
-
ભારત
શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ મંદિર પરિસરમાં વિવિધ સ્થળોએ બોર્ડ લગાવ્યા – મોબાઈલ ફોન સાથે મંદિર પરિસરમાં પ્રવેશશો નહીં,
મંદિર સમિતી દ્વારા લગાવાયા બોર્ડ શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ મંદિર પરિસરમાં વિવિધ સ્થળોએ બોર્ડ લગાવ્યા છે, જેના પર લખ્યું છે…
Read More » -
વિશ્વ
પાકિસ્તાનમાં 150 વર્ષ જૂના હિન્દુ મંદિરને તોડી પાડવાનો મામલો સામે આવ્યો છે
સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, વિસ્તારના જૂના હિંદુ મંદિરોની સંભાળ રાખનારા રામનાથ મિશ્રા મહારાજે કહ્યું, “તેઓએ (અધિકારીઓએ) વહેલી સવારે આ કર્યું…
Read More » -
ધર્મ-જ્યોતિષ
4 રાશિને આજે થશે ધનલાભ, જાણો 12 રાશિનું રાશિફળ અને આજના શુભમુહૂર્ત
આજનું પંચાંગ 17 07 2023 સોમવાર માસ અષાઢ પક્ષ વદ તિથિ અમાસ નક્ષત્ર પુનર્વસુ યોગ હર્ષણ કરણ ચતુષ્પદ સવારે 11.02…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ PM સંરક્ષણ સહયોગ સંબંધોનો મજબુત સ્તંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની બે દિવસીય ફ્રાંસ યાત્રા પર છે. રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મૈક્રોથી દ્વિપક્ષીય બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે,…
Read More » -
ગુજરાત
સરળ-સક્ષમ અને સંનિષ્ઠ નેતૃત્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આજે જન્મદિવસ
ગુજરાતમાં એક સમયે સી.એમ. બાય ચાન્સ તરીકે સૌના આશ્ચર્ય વચ્ચે મુખ્યમંત્રી તરીકે પસંદ થયેલા ભુપેન્દ્રભાઈ પટેલે ફકત એક વહીવટ કુશળ…
Read More » -
ધર્મ-જ્યોતિષ
મિથુન, વૃષભ, ધન સહિત આ રાશિઓ પર શનિદેવ પ્રસન્ન, માન, મોભો મળશે, જુઓ શનિવારનું રાશિ ભવિષ્ય
આજનું પંચાંગ 15 07 2023 શનિવાર માસ અષાઢ પક્ષ વદ તિથિ તેરસ નક્ષત્ર મૃગશીર્ષ યોગ ધ્રુવ કરણ વણિજ રાશિ વૃષભ…
Read More » -
ભારત
અવકાશી સિધ્ધિમાં ભારતનું વધુ એક ઐતિહાસિક કદમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરીસથી લાઇવ નિહાળ્યું
ભારતના મહત્વકાંક્ષી મીશન મુનના એક ઐતિહાસિક કદમમાં આજે ચંદ્રયાન-3 શ્રીહરિકોટાના સતિષ ધવન રોકેટ લોન્ચીંગ સ્ટેશનથી ચાંદની સફર પર સફળતાપૂર્વક રવાના…
Read More » -
ભારત
ચંદ્રયાન-3 40 દિવસમાં પૃથ્વીથી ચંદ્ર સુધીનું 3.84 લાખ કિલોમીટરનું અંતર કાપશે. પ્રક્ષેપણ પછી, રોકેટ તેને પૃથ્વીની બાહ્ય ભ્રમણકક્ષામાં લઈ જશે
દેશના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચંદ્રયાન 3 આજે શ્રીહરિકોટા સ્થિત કેન્દ્રથી લોન્ચ કરવામાં…
Read More » -
ભારત
પત્રકાર શીલા ભટ્ટનો એક ઇન્ટરવ્યું વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ દાવો કરી રહ્યા છે કે, તે પીએમ મોદીની સાથે અભ્યાસ કરી ચુક્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા અને ત્યાર બાદ કોંગ્રેસના પણ અનેક નેતાઓ દ્વારા પીએમ મોદીની ડીગ્રી પર સવાલો ઉઠાવવામાં આવ્યા…
Read More » -
ભારત
પહાડી તથા મૈદાની ક્ષેત્રમાં ભારે વરસાદથી ગંગાના પાણીની સપાટી વધી
એક તરફ યમુનાના પાણીએ દિલ્હીને તબાહ કરી દીધુ છે અને હજુ આગામી દિવસોમાં દિલ્હીમાં વરસાદની આગાહી છે તેના કારણે પુરની…
Read More »