News Click 24
-
જાણવા જેવું
ચારધામ યાત્રા માટે નોંધણી કરાવનારા લોકો માટે ઉત્તરાખંડ ટુરિઝમ દ્વારા કેટલીક માર્ગદર્શિકા મોકલવામાં આવી છે, જેનું દરેક વ્યક્તિએ પાલન કરવું પડશે.
કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની ચાર ધામ યાત્રા 30 એપ્રિલથી શરૂ થઈ રહી છે. આ વર્ષે લોકોએ દર્શન માટે રેકોર્ડબ્રેક…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 16 April 2025 ,
આજનું પંચાંગ 16 04 2025 બુધવાર,માસ ચૈત્ર,પક્ષ વદ,તિથિ ત્રીજ બપોરે 1:16 પછી ચોથ,નક્ષત્ર અનુરાધા,યોગ વ્યતિપાત,કરણ વિષ્ટિ ભદ્રા બપોરે 1:16 પછી…
Read More » -
ગુજરાત
બિહારની રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી( RLJP)એ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)સાથે સંબંધો તોડી નાખ્યા છે. આરએલજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસે પોતે પટનામાં આ જાહેરાત કરી હતી
બિહારની રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી( RLJP)એ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)સાથે સંબંધો તોડી નાખ્યા છે. આરએલજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય…
Read More » -
જાણવા જેવું
રોબર્ટ વાડ્રાની ફરી એક વખત આજે એન્ફોર્સમેન્ટ વિભાગે પુછપરછ કરી હતી. વાડ્રાને અગાઉ તા.8ના રોજ હાજર થવા સમન્સ હતું પણ તે વિદેશ હોવાથી હાજર થયા ન હતા.
18 વર્ષ જૂના એક જમીન વિવાદમાં ગાંધી કુટુંબના જમાઈ રોબર્ટ વાડ્રાની ફરી એક વખત આજે એન્ફોર્સમેન્ટ વિભાગે પુછપરછ કરી હતી.…
Read More » -
ગુજરાત
સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, ”ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા છે અને સાત જન્મ લે તો પણ ભાજપ અને RSSને ખતમ ન કરી શકે
આદિવાસીઓના અગ્રણી અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય તેમજ છોટુ વસાવાના દીકરા મહેશ વસાવાના ભાજપ છોડવા મુદ્દે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે…
Read More » -
જાણવા જેવું
દેશમાં હવે મોંઘવારીનો સમય આવ્યો હોય તેવા સંકેત છે , અને બાદમાં ચીજોના ભાવમાં ઘટાડો થતા જથ્થાબંધ ફુગાવો ચાર મહિનામાં સૌથી ઓછી 2.05% નોંધાયા છે.
દેશમાં હવે સોંઘવારીનો સમય આવ્યો હોય તેવા સંકેત છે અને બાદમાં ચીજોના ભાવમાં ઘટાડો થતા જથ્થાબંધ ફુગાવો ચાર મહિનામાં સૌથી…
Read More » -
ગુજરાત
સુરતના કાપોદ્રા વિસ્તારમાં નશાખોર શખ્સે 17 વર્ષીય પરેશ વાઘેલા નામના સગીરને ચપ્પુના ઘા મારી હત્યા કરી ,
સુરતમાં ગુનાખોરીના વધતા ગ્રાફથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અસામાજિક તત્વોએ સુરતના કાપોદ્રામાં સગીરની હત્યા કરતાં લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે.…
Read More » -
જાણવા જેવું
મધ્યપ્રદેશના ગુનામાં હનુમાન જયંતીની શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસાને લઈને બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મોટું નિવેદન ; આવા લોકોને સરકારે ફાંસીની સજા આપી દેવી જોઈએ ,
મધ્યપ્રદેશના ગુનામાં હનુમાન જયંતીની શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસાને લઈને બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે. સોમવારે…
Read More » -
જાણવા જેવું
અમેરિકાની દુખતી નસ દબાવતું ચીન ; વિશ્વમાં અલભ્ય ગણાતા ખનીજ – રસાયણના રીફાઈનની 90% ક્ષમતા એકલા ચીન પાસે છે ,
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર ટાર્ગેટ કરીને 145% જેટલા ઉંચા ટેરીફ લાદી દીધા બાદ હવે ચીને તેના બ્રહ્માસ્ત્ર…
Read More » -
જાણવા જેવું
113 વર્ષ પહેલાંની એ ઘટના જેને આજ સુધીની સૌથી મોટી સમુદ્રી દુર્ઘટના કહેવામાં આવે છે તેવા ટાઈટેનિક જહાજ દુર્ઘટનામાં લગભગ 1500 લોકોએ જીવ ગુમાવ્યા હતા
113 વર્ષ પહેલાંની તે ઐતિહાસિક અને ગોઝારી દુર્ઘટના જેણે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. તેને સૌથી મોટી દરિયાઈ દુર્ઘટના માનવામાં…
Read More »