ગુજરાત
-
આજે વલસાડ, તાપી, ડાંગ, અમદાવાદમાં વરસાદની આગાહી , આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજા જાણે વિરામ લેવાનું નામ જ ન લેતા હોય તેમ એક પછી એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં…
Read More » -
રાજ્યમાં સતત વરસાદી માહોલ જોવા મળ્યો છે. આ દરમિયાન વરસાદના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજા સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ-પશ્ચિમ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી.
રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 75.63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 134 ટકા, તો સૌરાષ્ટ્રમાં 108 ટકા…
Read More » -
રાજ્યમાં હવે જઅને શિક્ષણનો વેપાર બની ગયો હોય તેવી સ્થિતિ છે. આ દરમિયાન કોચીગ ક્લાસીસ પર GST વિભાગે કરીવાહી શરૂ કરી છે
રાજ્યભરમાં GST વિભાગે કોચિંગ ક્લાસિસ ઉપર પાડ્યા છે. રાજ્યમાં ધમધમતા કોચિંગ ક્લાસ પર GST વિભાગે ટાબાઈ બોલાવી છે. જેમાં રાજકોટ…
Read More » -
મુસ્લિમ બિરાદરોનું પર્વ આજે મોહર્રમ છે. જેથી તાજિયાનું જુલુસ નીકળવાનું હોવાથી અમદાવાદ શહેરના AMTS- BRTS બસના કેટલાક રૂટ બંધ કરવામાં આવ્યાં છે
મુસ્લિમ બિરાદરોનું પર્વ આજે મોહર્રમ છે. જેથી તાજિયાનું જુલુસ નીકળવાનું હોવાથી અમદાવાદ શહેરના AMTS- BRTS બસના કેટલાક રૂટ બંધ કરવામાં…
Read More » -
ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટા બાદ આજે મેઘાડંબર વચ્ચે 45 થી 60 ની ઝડપે પવન સાથે તોફાની વરસાદ ત્રાટકી શકે છે
વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાંથે આગામી 24 કલાકમાં ભારે હોય તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. આજે 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે …
Read More » -
હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતમાં ગુરુવારથી ફરી એકવારે ભારે વરસાદ વરસી રહ્યો છે
હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતમાં ગુરુવારથી ફરી એકવારે ભારે વરસાદ વરસી રહ્યો છે. નવસારીમાં રાત્રે 10થી સવારે 4 વાગ્યા…
Read More » -
રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકાસની નવી ઉડાન રાજયના પ્રથમ ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ નું લોકાર્પણ કર્યું
સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે રાજયના પ્રથમ ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ, કેકેવી ચોકના મલ્ટીલેવલ ફલાયઓવર બ્રીજ, સૌની યોજના…
Read More » -
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કેસમાં પોલીસે તથ્ય પટેલ સામે આજે કોર્ટમાં 1700 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી હતી
તથ્યના પિતાએ અકસ્માત બાદ શું કહ્યું હતું? હકીકતમાં અકસ્માતના બીજા દિવસે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે મીડિયા સામે નિવેદન આપ્યું…
Read More » -
અમદાવાદમાં સંખ્યાબંધ સર્જાતા ભંયકર અકસ્માત મુદ્દે AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ અનેક સવાલ ઉઠાવ્યાં છે
અમદાવાદમાં સંખ્યાબંધ સર્જાતા ભંયકર અકસ્માત મુદ્દે AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ અનેક સવાલ ઉઠાવ્યાં છે. અમદાવાદ ઇસ્કોન બ્રીજ પર સર્જાયેલા…
Read More » -
કેન્દ્રના નાગરીક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયા આજે બપોરે રાજકોટ એરપોર્ટ પર ઉતર્યા બાદ સીધા હિરાસર એરપોર્ટ જવા નીકળી ગયા હતા.
કેન્દ્રના નાગરીક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયા આજે બપોરે રાજકોટ એરપોર્ટ પર ઉતર્યા બાદ સીધા હિરાસર એરપોર્ટ જવા નીકળી ગયા હતા.…
Read More »