ગુજરાત
-
250 કરોડની પ્રોપર્ટીનું વેચાણ 36 કરોડમાં! વર્ષો પહેલા જે માંડવી સુગરનો વહીવટ ખાડે ગયેલો, તે ફેક્ટરી ફરીથી વિવાદમાં
સુરતમાં જિલ્લામાં મોટો આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં હજારો ખેડૂતો શેરડીની ખેતી કરે છે. આ ખેડૂતોની જીવાદોરી સમાન માંડવી સુગર…
Read More » -
ગુજરાતમાં પોરબંદર, સુરેન્દ્રનગર સહિતના નવા મહાનગરોની રચના બાદ રાજય સરકાર હવે આગામી સમયમાં વધુ નવા ચાર થી પાંચ જિલ્લા બનાવવા માટે આગળ વધી રહી છે.
ગુજરાતમાં પોરબંદર, સુરેન્દ્રનગર સહિતના નવા મહાનગરોની રચના બાદ રાજય સરકાર હવે આગામી સમયમાં વધુ નવા ચાર થી પાંચ જિલ્લા બનાવવા…
Read More » -
બનાસકાંઠાના સાંસદ ગેનીબેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.. જેમાં તેમણે OBC અનામતને 2 ભાગમાં વહેંચવાની માંગ કરી છે.. તેમણે પત્રમાં લખ્યું છે કે 23 જાતિઓને અનામતમાં મળતા લાભમાં મોટી અસમાનતા છે
બનાસકાંઠાના સાંસદ ગેનીબેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.. જેમાં તેમણે OBC અનામતને 2 ભાગમાં વહેંચવાની માંગ કરી છે.. તેમણે…
Read More » -
વેસ્ટર્ન ઓફશોર બ્લોક તરીકે ઓળખાતા ર8 બ્લોકમાં ક્રુડ તેલ શોધવા વેદાંતા અને સનફાર્મા ગ્રુપની કંપની સન પેટ્રોકેમીકલ પણ સામેલ : ટુંક સમયમાં બીડીંગ
આગામી સમયમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે વિકાસની એક વિશાળ તક સર્જાય તેવા સંકેત છે. દેશની ટોચની ઓઇલ ઉત્પાદક સરકારી જાહેર સાહસ…
Read More » -
રાજકોટમાં શિક્ષાનાં મંદિરમાં ફરી વિદ્યાર્થીનીઓનાં ધતિંગ સામે આવ્યા , રાજકોટ ખાતે આવેલ મારવાડી યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીનીએ અન્ય એક વિદ્યાર્થીનીનો સ્નાન કરતા સમયનો વીડિયો બનાવી લેતા વિદ્યાર્થીનીઓ વચ્ચે બબાલ થવા પામી હતી ,
રાજકોટમાં શિક્ષાનાં મંદિરમાં ફરી વિદ્યાર્થીનીઓનાં ધતિંગ સામે આવ્યા છે. જેમાં રાજકોટ ખાતે આવેલ મારવાડી યુનિવર્સિટીમાં અનેક જગ્યાએથી ભણવા માટે યુવક-યુવતીઓ…
Read More » -
જેતપુર અને ગુજરાત ના અન્ય જિલ્લાઓમાં કોગ્રેસ નો બીજેપી નો વીરોધ ,
જેતપુર 21-09-2024 , ગત દિવસોમાં બીજેપી એ મહેસાણા ની એક સભા માં રાહુલ ગાંધી ને અપશબ્દો બોલેલ તેના વિરોધમાં આજે…
Read More » -
સુરતના કીમ-કોસંબા રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો, પરંતુ રેલવે વિભાગની સતર્કતાને કારણે ષડયંત્ર કરનારના ઇરાદા સફળ ન થઇ શક્યા ,
સુરતના કીમ-કોસંબા રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો, પરંતુ રેલવે વિભાગની સતર્કતાને કારણે ષડયંત્ર કરનારના ઇરાદા સફળ ન થઇ…
Read More » -
અમદાવાદના વટવામાં 10 વર્ષ પહેલાં 2014માં બનાવવામાં આવેલા 1664 જેટલા આવાસ 14 મહિનાના સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા છે.
અમદાવાદના વટવામાં 10 વર્ષ પહેલાં 2014માં બનાવવામાં આવેલા 1664 જેટલા આવાસ 14 મહિનાના સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા…
Read More » -
ગરબા આયોજકો પર હવે મોટી કાયદાકીય જવાબદારી : ફાયર, ઈલેક્ટ્રીકના અધિકૃત અધિકારી પાસેથી પ્રમાણપત્ર તેમજ ખાણી-પીણીના સ્ટોલ રાખનારને ફૂડ ઇન્સ્પેક્ટરની મંજૂરી લેવી પડશે
વિશ્વભરમાં પ્રખ્યાત એવાં ગરબા નવરાત્રિને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં થોડાં સમય પહેલાં ટીઆરપી ગેમઝોન આગકાંડ બાદ…
Read More » -
આજે 20 સપ્ટેમ્બરને શુક્રવારે અમદાવાદના ગોતા વિસ્તારમાં રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજનું ભવ્ય સંમેલન યોજાયું :આ કાર્યક્રમમાં પદ્મિનીબા વાળાને સ્ટેજ પર સ્થાન ન મળતાં તેમણે મહિલાઓનું સન્માન ન જળવાતું હોવાની વાત કરી હોબાળો મચાવ્યો હતો. હતું
પદ્મિનીબા વાળાને સ્ટેજ પર સ્થાન ન મળતાં તેમણે મહિલાઓનું સન્માન ન જળવાતું હોવાની વાત કરી હોબાળો મચાવ્યો હતો. આંદોલન દરમિયાન…
Read More »