ગુજરાત
-
ગુજરાત હાઈકોર્ટે વાહન માલીકની અરજી ફગાવી : વાહન ચલાવતી વખતે ચોકકસ માત્રામાં પણ સેવન ચાલીના શકે ,
ગુજરાતમાં શરાબબંધી છે એટલે વાહન ચલાવતી વખતે અન્ય રાજયોની જેમ ગુજરાતમાં ડ્રાઈવીંગ વખતે અમુક ચોકકસ માત્રામાં દારૂની છુટ ન મળી…
Read More » -
રાજકોટ શહેર ભાજપનો વિવાદ : રાજકોટ શહેર ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી જે વિખવાદ પ્રવર્તી રહ્યો છે ,સમગ્ર મામલો પક્ષના સંગઠન મહામંત્રી રત્નાકરને સોંપાય ગયો છે
નવા એકસો કાર્યકર્તાઓ ભલે પક્ષમાં જોડાય પરંતુ જુનો એક પણ કાર્યકર્તા ભૂલાવો જોઇએ નહીં…. આ શબ્દ છે પૂર્વ વડાપ્રધાન અને…
Read More » -
હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ-સૌરાષ્ટ્રને સિવાય રાજ્યના તમામ ઝોનમાં આજે વરસાદ વરસી શકે છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ધીરે-ધીરે આગળ વધી રહ્યું છે, 9 સપ્ટેમ્બરના બપોર સુધીમાં તે 6 કલાકમાં 8થી 10 કિલોમીટર…
Read More » -
સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે મહત્વનું નિવેદન 28 લોકોની ધરપકડ કરવામાં આવી છે ,
સુરતનાં સૈયદપુરામાં પથ્થરમરા મામલે સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે મહત્વનું નિવેદન આપ્યું છે. પથ્થરમારાની ઘટનામાં કુલ 28 લોકોની ધરપકડ…
Read More » -
સ્માર્ટ સીટીમાં અનેક રસ્તા બિસ્કીટની જેમ ભાંગી ગયા : પ્રમાણિકતાની ગેરેંટી લેવાની પણ જરૂર
રાજકોટ શહેરમાં સાતમ-આઠમના દિવસોમાં પડેલા ભારે અને ધોધમાર વરસાદે ભારે નુકસાની કરી હોય, અંતે મ્યુનિ. કોર્પોરેશનને નુકસાનીનો વિસ્તૃત રીપોર્ટ મોકલ્યો…
Read More » -
કચ્છનાં લખપત તાલુકામાં ફાટી નીકળેલ રોગચાળાથી 14 લોકોનાં મોત નિપજ્યા છે , ત્યારે કોંગ્રેશ પ્રદેશ પ્રમુખે રોગચાળાને કાબુમાં લેવા યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને વિનંતી કરી છે
કચ્છમાં રોગચાળાથી 14 લોકોનાં મોત નિપજ્યા છે. ત્યારે શક્તિસિંહે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. શક્તિસિંહે જણાવ્યું હતું કે, તંત્રનું…
Read More » -
વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, ગણેશ ઉત્સવ દરમિયાન અરબી ઝંડો લગાવ્યો,
ગણેશોત્સવની સમગ્ર રાજ્યમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કેટલાક લોકો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો…
Read More » -
અમદાવાદ- ભૂજ વચ્ચે વંદે મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે , ત્યારે અમદાવાદથી કચ્છના ભુજ વચ્ચે દોડતી પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો ટ્રાયલ સફળતાપૂર્વક સંપન્ન થયો છે ,
ભારતીય રેલ્વે ‘વંદે ભારત એકસપ્રેસ’ ટ્રેન બાદ હવે ઓછા અંતરે આવેલા બે શહેરો વચ્ચે ‘વંદે મેટ્રો’ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં…
Read More » -
કચ્છના લખપત તાલુકાના ગામોમાં તાવના કારણે છેલ્લા 4 દિવસમાં 12 લોકોના મોત , અદાણી મેડીકલ કોલેજમાંથી ટીમો મોકલતી સરકાર: પરિવારજનોના લોહીનું પરીક્ષણ
કચ્છના લખપત તાલુકાના ગામોમાં તાવના કારણે છેલ્લા 4 દિવસમાં 12 લોકોના મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. જેના પગલે આરોગ્ય…
Read More » -
સુરતનાં સૈયદપુરા પંપીંગ વિસ્તારમાં કાંકરીચાળા મામલે આખી રાતનાં તનાવ બાદ વહેલી સવારે શાંતિનો માહોલ જોવા મળ્યો
સમગ્ર મામલો સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, સુરતનાં સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં કાંકરીચાળા મામલે પોલીસ દ્વારા…
Read More »