ગુજરાત
-
આજે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં મેઘરાજા મચાવશે તાંડવ
આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં તરઘડિયા હવામાન વિભાગે બુલેટિન જાહેર કર્યું હતું. જેમાં મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર જીલ્લામાં વરસાદની સંભાવનાઓ છે. અમરેલી…
Read More » -
સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ , બોગસ ડોક્ટરો પર ત્રાટકતી સુરત પોલીસ ,
પાંડેસરા વિસ્તારમાં શ્રમિક વસાહતમાં કોઈપણ જાતની મેડિકલ ડીગ્રી વગર દવાખાનાના હાટડા ખોલી લોકોની ઝીંદગી સાથે રમત રમતાં હતાં: અગાઉ ક્લિનિકમાં…
Read More » -
રાજ્યભરમાં આજે પણ વરસાદી માહોલ યથાવત , ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય, આજે 6 જિલ્લામાં અતિભારે વરસાદની
રાજ્યભરમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહેશે. છ જિલ્લામાં અતિભારે વરસાદનું હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. તો 17…
Read More » -
જેતપુર શહેરની રણુજા સોસાયટીના મકાનમાં જુગાર રમતા કુલ 4 શખ્સોને જેતપુર સીટી પોલીસે કુલ રૂા.12,55,500 ની કિંમતના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.
જેતપુર શહેર , રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ અને રાજ જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ…
Read More » -
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ભરૂચનાં વલિયામાં 12 ઈંચ નોંધાયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ભરૂચનાં વલિયામાં 12 ઈંચ નોંધાયો હતો. જ્યારે…
Read More » -
નવસારીમાં ભારે વરસાદના કારણે અને ઉપરવાસમાંથી પાણી આવતા અંબિકા નદીની જળસપાટીમાં વધારો ,
અંબિકા નદીમાં માછીમારી કરવા ગયેલ 2 લોકો નદીમાં ફસાયા હતા. નદીના જળસ્તરમાં એકાએક વધારો થતા મોરલી ગામના બે લોકો નદી…
Read More » -
સરખેજ ભારતી આશ્રમ વિવાદ , હરિહરાનંદ બાપુએ કમાન સંભાળી બન્ને શિષ્યોને પદ પરથી હટાવતાં આમને સામને ચોંકાવનારા આરોપ પ્રતિઆરોપ થયા
મદાવાદના સરખેજમાં આવેલા ભારતી આશ્રમમાં પૈસા, વહીવટ અને અધિપત્યની લડાઇ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આશ્રમમાં હરિહરાનંદ બાપુએ…
Read More » -
રાજકોટ ભાજપમાં કૌભાંડીઓને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો
ભાજપ દ્વારા હાલ પુરજોશમાં સદસ્યતા નોંધણી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ ભાજપમાં કૌભાંડીઓને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપવામાં આવતા ચર્ચાનો…
Read More » -
પ્રદેશ પ્રમુખપદે પાટીલ જાન્યુઆરી – ફેબ્રુઆરીની સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સુધી ચાલુ રહે તેવી સંભાવના
દેશનાં સૌથી મોટા રાજકીય પક્ષ ભાજપ દ્વારા નવા રાજકીય પ્રમુખની નિયુકિત માટે રાષ્ટ્રીય સ્તરે સંગઠન પર્વ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો…
Read More » -
રાજ્યમાં ભારે વરસાદ ના કારણે મોટું નુકસાન સર્જાયું હતું 3610 કિ.મી લંબાઈના રસ્તાઓને નુકસાન અનેક માર્ગો હજુ બંધ
રાજ્ય ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે ધોરીમાર્ગો ને થયેલા નુકશાન સામે યુદ્ધના ધોરણે કામગીરી કરી માર્ગો પૂન:…
Read More »