ગુજરાત
-
સરકારી કર્મચારીઓને CM ભૂપેન્દ્ર પટેલે આપી જન્માષ્ટમીની ભેટ, લીધો મોટો નિર્ણય ,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય…
Read More » -
ભારતીય રેલવે દ્વારા અમદાવાદ-મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. ત્યારે હવે 16 કોચની જગ્યાએ 20 કોચવાળી કેસરી કલરની ટ્રાયલ દોડાવવામાં આવી છે
ભારતીય રેલવે દ્વારા અમદાવાદ-મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. ત્યારે હવે 16 કોચની જગ્યાએ 20 કોચવાળી કેસરી…
Read More » -
કોંગ્રેસ દ્વારા આજે મોરબી ન્યાય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો , જેમાં રાજકોટ-સુરત અગ્નિકાંડના મૃતકોના પરિજનો આ ન્યાય યાત્રા’માં નહીં જોડાય,
રાજ્યભરમાં બનેલી દુર્ઘટનાઓમાં મૃતકોના પરિજનોને ન્યાય અપાવવાના ઉદ્દેશ્ય સાથે આ યાત્રાનો પ્રારંભ કરાયો હતો. જેમાં કોંગ્રેસના ઘણા નેતાઓ જોડાયા છે.…
Read More » -
સાતમ – આઠમ પર ખાસ છૂટ , ઘરમાં પરિવાર સાથે પત્તે રમતા હશો તો પોલીસની રોક-ટોક નહીં તેવું સૂત્રો તરફથી જાણવા મળે છે.
રીઢા જુગારીઓ પૈસા કમાવવા હોટલો, ફાર્મહાઉસ, ખાનગી જગ્યાઓમાં લોકોને ભેગા કરીને રમાડતા હશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે શ્રાવણ માસમાં…
Read More » -
બાંગ્લાદેશની કથળતી પરિસ્થિતિની ભારતના ઉદ્યોગો પર નકારાત્મક અસર થઈ છે. અમદાવાદ, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના કરોડો રૂપિયા અટવાયા.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મોટાપાયે વેપાર થાય છે. બંને દેશો વચ્ચે ઘણી વસ્તુઓની આયાત-નિકાસ થાય છે. ત્યારે બંને દેશો વચ્ચે…
Read More » -
લોકમેળામાં પોલીસનો લોખંડી બંદોબસ્ત મીટીંગોનો ધમધમાટ શરૂ 6 સેક્ટર 600થી વધુ પોલીસ જવાન સુરક્ષાનો મોરચો સંભાળશે
સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો એટલે રાજકોટનો લોકમેળો જેની રાહ રાજકોટવાસીઓ સહિત સૌરાષ્ટ્રભરના લોકો જોતા હોય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં…
Read More » -
ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો માટે મોટા સમાચાર, ઉગ્ર આંદોલન બાદ નવું કટ-ઓફ લિસ્ટ જાહેર
ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોના આંદોલનનો આજે ત્રીજો દિવસ હતો. ગાંધીનગરના રસ્તાઓ પર યુવાન પોતાનો હક લડાઈ માટે લડી રહ્યો છે. તો…
Read More » -
ગીર સોમનાથ કોંગ્રેસમાં કકળાટ, ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર ભાજપને મદદ કરવાનો લાગ્યો આરોપ ,
તાજેતરમાં જ દેશમાં લોકસભાની ચૂંટણી પુરી થઇ છે, ગુજરાતમાં ફરી એકવાર ભાજપે સારુ પ્રદર્શન કર્યુ છે, તો કોંગ્રેસ આ વખતે…
Read More » -
ગુજરાતમાં છેલ્લા 7 વર્ષમાં 52,394 કરોડની જીએસટીની ચોરી ,
2017 માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી દાખલ થયા બાદ ગુજરાતમાં 52,394 કરોડની જીએસટી કરચોરી થઈ હતી. કેન્દ્રીય ફાઈનાન્સ મંત્રાલયે…
Read More » -
જંત્રાખડીના દૂષ્કર્મના કેસમાં આરોપીને ફાંસીની સજા રાજ્યમાં પોક્સો કેસમાં 32 પરિવારોને ન્યાય ,
તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના જંત્રાખડી ગામે ગોસ્વામી સમાજની બાળકી પર થયેલા દુષ્કર્મના કેસમાં માત્ર 25 દિવસમાં તમામ તપાસ પૂર્ણ કરીને…
Read More »