ગુજરાત
-
પી.ટી. જાડેજા સામે થયેલ પાસાનો હુકમ 10 દિવસમાં રદ : જેલ મુક્તિ થશે પાસાનો હુકમ ગેરકાયદેસર, પુર્વગ્રહીત હોવાનું સાબિત થયુ : એડવોકેટ સુરેશ ફળદુ ,
ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજા સામે થયેલ પાસાનો હુકમ 10 દિવસમાં રદ થયો છે. આજે તેમની જેલ મુક્તિ થશે. તેમના એડવોકેટ…
Read More » -
જુનાગઢના આજક ગામ નજીક સમારકામ થઈ રહેલ પુલ તૂટી પડતા વહીવટી તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું.
જૂનાગઢ જિલ્લાના આજક ગામ નજીક આત્રોલીથી કેશોદ તરફ જતા આજક ગામ નજીક એક ગંભીર ઘટના બનવા પામી હતી. સમારકામ હેઠળ…
Read More » -
ગુજરાતમાં 15 જગ્યાએ આઈટી વિભાગના દરોડા ; ખોટી રીતે ટીડીએસ, કર માફીનો લાભ મેળવનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં આવકવેરા વિભાગે એક સાથે 15 સ્થળોએ દરોડા પાડી ચકચાર મચાવી છે. આવી કાર્યવાહીનો મુખ્ય હેતુ ખોટી રીતે TDS (Tax…
Read More » -
કાંતિ અમૃતિયા રાજીનામુ આપ્યા વગર પરત ; શકિત પ્રદર્શન કરીને ગાંધીનગરમાં હવે હું ઈટાલીયા કહેશે ત્યારે ફરી આવીશ તેવું કહી મોરબીના ધારાસભ્યએ નાટયાત્મક દ્દશ્યો પર પડદો પાડયો
સૌરાષ્ટ્રમાં મોરબીના ધારાસભ્ય કાંતીભાઈ અમૃતીયા તથા વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલીયા વચ્ચે રાજીનામા ચેલેન્જના હાકલા પડકારાનો આજે અપેક્ષા મૂજબ કોઈ પરિણામ…
Read More » -
બોટાદ જિલ્લામાં રવિવાર રાત્રે એક દુખદ ઘટના બની ગોધાવટા ગામ નજીક આવેલા કોઝવેમાં એક અર્ટીકા કાર પાણીના ઘોડાપુરમાં તણાઈ ગઈ.
બોટાદ જિલ્લામાં રવિવાર રાત્રે એક દુખદ ઘટના બની જ્યારે રાણપુર તાલુકાના ગોધાવટા ગામ નજીક આવેલા કોઝવેમાં એક અર્ટીકા કાર પાણીના…
Read More » -
ભરુચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં શૌચાલયના નામે 1500 કરોડના કૌભાંડનો દાવો ,
ભરૂચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં 100 ટકા શૌચાલય બની ગયા હોવાનું સરકાર અને અધિકારીઓ કહી રહ્યા છે પણ હકીકત…
Read More » -
ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ ગોપાલ ઈટાલિયાના રાજીનામાની ચેલેન્જનો આજે નિર્ણય આવશે. આજે ધારાસભ્ય કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો સાથે રાજીનામું આપવા ગાંધીનગર રવાના થયા હતા.
છેલ્લા ત્રણ દિવસથી મોરબીના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે. આજે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો સાથે રાજીનામું આપવા…
Read More » -
લોકમેળો કેવો રહેશે ;યાંત્રીક રાઈડ્સ તો ઠીક, સ્ટોલ વેચવાના પણ ફાંફા 238 સામે માત્ર 27 સ્ટોલના ફોર્મ ભરાયા
રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર અને લોકમેળા સમીતી દ્વારા આગામી તા.14 ઓગષ્ટથી રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલ જન્માષ્ટમીના ભાતીગળ પાંચ દિવસીય લોકમેળો…
Read More » -
આજે પણ રાજ્યના તમામ તાલુકામાં વરસાદની આગાહી, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી ,
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યનાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનની આગાહી પ્રમાણે આજે ગુજરાતનાં લગભગ કરાઈ છે.…
Read More » -
વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો ; ગયા વર્ષે જ 1.18 કરોડના ખર્ચે બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું.
વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો થયો હતો. ગયા વર્ષે જ 1.18 કરોડના ખર્ચે બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું.…
Read More »