ગુજરાત
-
સિવિલ હોસ્પિટલમાં મૃતકોના લાચાર સંબંધી રઝળે છે ધારાસભ્ય, કોર્પોરેટરો કોઇ સાંત્વના પાઠવવા પણ ન ગયા ,
રાજકોટ ટીઆરપી ગેમઝોન કાંડમાં નિર્દોષ 28 લોકો જીવતા ભૂંજાઈ ગયાં હતાં. તેઓ એટલી હદે સળગી ગયાં હતાં કે તેમની ઓળખ…
Read More » -
ચક્રવાતને કારણે ભૂસ્ખલન, ઇમારતો ધરાશાયી થવા અને પાવર અને ઇન્ટરનેટ સેવાઓમાં વિક્ષેપ સહિત નોંધપાત્ર નુકસાન, ત્રણ રાજ્યોમાં અત્યાર સુધીમાં 33 લોકોના મોત
ચક્રવાત રેમલે મિઝોરમ, આસામ અને મેઘાલયમાં તબાહી મચાવી છે. આ ત્રણ રાજ્યોમાં અત્યાર સુધીમાં 33 લોકોના મોત થયા છે અને…
Read More » -
રાજકોટ અગ્નિકાંડમાં મુદ્દે કોંગ્રેસ નેતા અને રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે.
રાજકોટ અગ્નિકાંડમાં મુદ્દે કોંગ્રેસ નેતા અને રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું…
Read More » -
વિદ્યાર્થીઓના જીવ ઉપર જોખમ તંત્ર વાહકો બે દિવસમાં કાર્યવાહી નહી કરે તો જનતા રેડ કોંગ્રેસની ચેતવણી ,
રાજકોટની ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડે સૌરાષ્ટ્ર-ગુજરાત સહીત દેશને હચમચાવી દીધું છે! અગ્નિકાંડમાં 28થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. તો અનેક લોકો…
Read More » -
વડોદરા જેલના એસપી જગદીશ બંગરવાએ પણ રાજકોટ આવી ડીસીપી ઝોન 2 તરીકે ચાર્જ સંભાળી તપાસ શરૂ કરી
ચાર્જ સંભાળતા જ સીપી કામગીરીમાં લાગી ગયા, ગાંધીનગર VC કરી, સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક કરી : સિવિલમાં સ્વજનોને મળ્યા , …
Read More » -
સમગ્ર દેશમાં ભારે ચર્ચાસ્પદ બની ગયેલા રાજકોટનાં ટી.આર.પી. ગેમ ઝોનનાં અગ્નિકાંડનાં મુદ્દામાં મોટો ઘટસ્ફોટ થયો શહેર માર્ગ મકાન વિભાગે રાજકોટના પોલીસતંત્રને સ્પષ્ટ અભિપ્રાય આપેલ હતો
સમગ્ર દેશમાં ભારે ચર્ચાસ્પદ બની ગયેલા રાજકોટનાં ટી.આર.પી. ગેમ ઝોનનાં અગ્નિકાંડનાં મુદ્દામાં મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં શહેર માર્ગ મકાન…
Read More » -
રાજકોટ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 28 નિર્દોષોના મોત બાદ એક્શનમાં આવેલી પોલીસને મોટી સફળતા બનાસકાંઠા LCBએ મુખ્ય આરોપી ધવલ ઠક્કરને આબુ રોડથી ઝડપી લીધો છે
રાજકોટ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 28 નિર્દોષોના મોત બાદ એક્શનમાં આવેલી પોલીસને મોટી સફળતા બનાસકાંઠા LCBએ…
Read More » -
કમિશ્નર આનંદ પટેલના હુકમમાં ગંભીર બેજવાબદારીનો ઉલ્લેખ ફાયરની ટીમે કયારેય ચેકીંગ ન કર્યુ ટાઉન પ્લાનીંગ વિભાગે સ્ટ્રકચર સામે કોઇ પગલા ન લીધા
શહેરના નાના મવા રોડ પરના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડના પગલે હવે મુખ્ય જવાબદારી મહાપાલિકા અને પોલીસ તંત્ર પર આવી…
Read More » -
રાજકોટના માનવસર્જીત અગ્નિકાંડ મુદે સુઓમોટો દાખલ કરીને સુનાવણી કરનાર હાઈકોર્ટે અત્યંત આકરૂ વલણ અપનાવ્યુ હતું. સરકાર કે તંત્ર પર હવે ભરોસો રહ્યો નથી, ફાયર એનઓસી વિશે અદાલતોના આદેશોનું પણ પાલન થયુ નથી.
રાજકોટના માનવસર્જીત અગ્નિકાંડ મુદે સુઓમોટો દાખલ કરીને સુનાવણી કરનાર હાઈકોર્ટે અત્યંત આકરૂ વલણ અપનાવ્યુ હતું. સરકાર કે તંત્ર પર હવે…
Read More » -
TRP ગેમ ઝોન અગ્નિકાંડનો પડઘો પડ્યો , રાજકોટ પોલીસ કમિશનર તરીકે અમદાવાદ સેક્ટર-૨ ના સ્પે. કમિશ્નર બ્રજેશકુમાર ઝાની નિમણુંક : કચ્છ-ભુજના નાયબ પોલીસ મહાનિરીક્ષક મહેન્દ્ર બગડીયા અને વડોદરા જેલના એસપી જગદીશ બંગરવાને પણ રાજકોટમાં મુકાયા
TRP ગેમ ઝોન અગ્નિકાંડનો પડઘો પડ્યો છે. સવારે અમુક અધિકારીઓની બદલી આવ્યા બાદ હવે આઇપીએસ અધિકારીઓની બદલી આવી છે. રાજકોટ…
Read More »