ગુજરાત
-
રાજકોટથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો મુદ્દે રાજકોટના રાજવી માંધાતાસિંહજીનું નિવેદન સામે આવ્યું છે. માંધાતાસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અંગે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું.
રાજકોટથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો મુદ્દો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિય સમાજમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની…
Read More » -
પરસોતમ રુપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધ આંદોલનમાં આજે ગાંધીનગરમાં કમલમ ખાતે ઘેરાવના કરણી સેના ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતે આપેલા એલાન પૂર્વે જ તેમની અમદાવાદ વિમાની મથકે અટકાયત કરવામાં આવી હતી.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રુપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધ આંદોલનમાં આજે ગાંધીનગરમાં કમલમ ખાતે ઘેરાવના કરણી સેના ગુજરાતના…
Read More » -
રાજકોટમાં હવે ચૂંટણી જંગ જામ્યો છે. કોંગ્રેસમાંથી રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસનાં દિગ્ગજ નેતા પરેશ ધાનાણી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવતા હવે લોકસભા ચૂંટણી જંગ જામ્યો છે.
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.…
Read More » -
જુના મોરબી રોડ પર ગણેશનગરમાં તમારી કરીયાણાની દુકાન પાસે ભૈયા ઉભા રહેવા ન જોઈએ કહીં તલવાર અને ધોકા સાથે ધસી આવેલા ઇભલા સહિત ચાર શખ્સોએ જીવલેણ હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા
રાજકોટમાં જુના મોરબી રોડ પર રહેતાં ઇબ્રાહિમ ઉર્ફે ઇભલાનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ગઈકાલે પણ જુના મોરબી…
Read More » -
ધંધુકા મહાસંમેલન અને જામખંભાળીયામાં પ્રદેશ પ્રમુખની હાજરીમાં વિરોધ પછી ચિંતા વધી રૂપાલા વિવાદ ફરી દિલ્હી ખસેડાયો: PM મોદી નિર્ણય લેશે
ગુજરાતમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાના વિવાદી વિધાનો પર ક્ષત્રિય સમાજે માંડેલા મોરચામાં હવે સમાધાનની કોઈ…
Read More » -
પ્રિડકટીવ પોલીસીંગ અપરાધ પુર્વે જ તેને સુંઘી લેવાશે AI ની મદદથી ક્રાઈમ હોટસ્પોટ ઓળખશે ગુજરાત પોલીસ
ક્રાઈમ કે ક્રિમીનલ પણ એક મોડેસ ઓપરેન્ડી હોય છે પછી તે ટુવ્હીલરની ઉઠાંતરી હોય કે ઘરફોડી હોય, ઓચિંતી બનતી કોઈ…
Read More » -
પાંચ દિવસ કાળઝાળ ગરમી બાદ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
પાંચ દિવસ કાળઝાળ ગરમી બાદ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે 11થી…
Read More » -
વ્યાજખોર શખ્સોના ત્રાસથી ફરી એકવાર એક વ્યક્તિ ને મોતને વાહલું કરવા માટે મજબૂર બનવું પડ્યું છે. આ વખતે અમદાવાદના વાસણા વિસ્તારમાં વ્યાસખોર શખ્સોના ત્રાસના કારણે એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી,
વાસણા પોલીસની ગિરફ્તમાં દેખાતા આ ત્રણે આરોપીઓ વ્યાજખોરીનો કારોબાર ચલાવતા હતા. પરંતુ તેમની વ્યાજખોરીના ખ પ્પરમાં એક વેપારી હોમાઈ ગયો…
Read More » -
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ ને , ક્ષત્રિય સમાજનું ‘અસ્મિતા મહાસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. ધંધુકાના ચુડાસમા બોર્ડિંગ દ્વારા સ્વસ્તિક સોસાયટીમાં આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ યથવાત છે. રૂપાલા દ્વારા ત્રણ વખત માફી…
Read More » -
” હું રૂપાલાને સમર્થન કરૂ છું ” , રાજકોટમાં પાટીદારો રૂપાલાના સમર્થનમાં પોસ્ટરો લાગ્યા ,
વિવાદાસ્પદ વિધાનોને કારણે ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરી રહેલા રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાની પડખે પાટીદાર સમાજ ચડ્યો છે. ‘રૂપાલાને…
Read More »