ગુજરાત
-
ગુજરાતમાં વર્ગ-3ના કર્મચારીઓને મિલ્કત-આવકની વાર્ષિક માહિતી આપવાનું ફરજીયાત ,
રાજ્ય સરકારે લોકસભાની ચૂંટણી પૂર્વે જ મહત્વપૂર્ણ પરિપત્ર ઇસ્યુ કરીને વર્ગ-3ના કર્મચારીઓ માટે પણ દર વર્ષે મિલ્કત-આવક જાહેર કરવાનું ફરજીયાત…
Read More » -
વડોદરાના આજવાના એકતાનગરમાં 2 જૂથ વચ્ચે અથડામણની ઘટના બની , હનુમાનજીના મંદિરમાં આરતી અને અઝાન એક સમયે વાગતા ટોળાએ પથ્થરમારો કર્યો હતો.
વડોદરાના આજવાના એકતાનગરમાં 2 જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર શહેરના એકતાનગરમાં હનુમાનજીના મંદિરમાં આરતી અને અઝાન…
Read More » -
કોર્પોરેટર દેવુબેન અને વજીબેન ભાજપમાંથી સસ્પેન્ડ મનપાના ઇતિહાસની પહેલી ઘટના
પતિદેવોએ લીધેલા ગેરકાયદે લાભના કારણે પદ ગુમાવ્યા : કોર્પોરેટરપદેથી રાજીનામુ ન આપતા અપક્ષ તરીકે ચાલુ રહેશે રાજકોટ, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા…
Read More » -
ભાજપના ઉમેદવારોના બીજા લિસ્ટમાં 72 ઉમેદવારોના નામ જાહેર ,
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગુજરાતની 7 બેઠક પરના ઉમેદવારોના નામ પણ સમાવેશ…
Read More » -
નીતિન પટેલે કાઢ્યો બળાપો, કહ્યું – તમે આજ કાલના આવેલા અમને શીખવાડશો ,
કડી ખાતે નગરપાલિકાનાં લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જૂથવાદનો સ્વીકાર કર્યો છે. ચુંટણીની ખાનગી માહિતીનો નીતિન પટેલે બળાપો…
Read More » -
રાજ્યમાં પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર , પોલીસ ભરતી બોર્ડ દ્વારા બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
પોલીસની તૈયારી કરતા ઉમેદવારની આતુરતાનો અંત આવ્યો છે. પોલીસ ભરતીને રાજ્ય સરકારની લીલી ઝંડી મળી ગઈ છે. બિન હથિયારી પોલીસ…
Read More » -
શાળાઓમાં વ્યસન કરતા શિક્ષકો સામે પગલાં લેવા આપી સૂચના, બાળકો વ્યસન કરવાના પાઠ ભણીને જાય તે લાંછનીય બાબત
રાજ્યની શાળાઓમાં તમે અનેક વાર શિક્ષકોને પાન મસાલા ખાતા જોયા જ હશે. જોકે હવે આ બાબતે આપણું શિક્ષણ વિભાગે પણ હરકતમાં આવ્યું…
Read More » -
સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટિકિટ દરમાં રાહત ,
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરકારી અને ખાનગી શાળા કોલેજોના વિદ્યાર્થીઓના જૂથને, દિવ્યાંગ વ્યક્તિઓના જૂથને તેમજ સરકારી-અર્ધ સરકારી સંસ્થાઓના જૂથને હવેથી ટિકિટના…
Read More » -
વડાપ્રધાન આવતીકાલે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન આવતીકાલે વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તેમજ રેલવેનાં વિવિધ પ્રોજેક્ટ અને વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરશે.
મંગળવારે 12 માર્ચ 2024 એટલે કે કાલે દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં ‘આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમમાં સામેલ થશે અને ‘મહાત્મા ગાંધી…
Read More » -
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.10 અને 12ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયેલ છે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.10 અને 12ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયેલ છે જેના પગલે રાજયભરમાં…
Read More »