ગુજરાત
-
દીવમાં 15 જેટલા દારુના બાર બંધ કરવામાં આવ્યા છે. છેલ્લા બે-ત્રણ મહિનાથી બાર અને વાઇન શોપમાં એક્સાઈઝ વિભાગ તપાસ કરી રહ્યું હતું. જેને લઈ બાર અને વાઈન શોપ બંધ કરવામાં આવ્યા છે
પ્રદેશ દીવમાં 15 જેટલા દારુના બાર બંધ કરવામાં આવ્યા છે. છેલ્લા બે-ત્રણ મહિનાથી બાર અને વાઇન શોપમાં એક્સાઈઝ વિભાગ તપાસ…
Read More » -
રાજકોટના સર્વેશ્વર ચોકની દુર્ઘટનામાં 35 જેટલા લોકોને ઇજા થઈ હતી. જેમાં 4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે
રાજકોટના સર્વેશ્વર ચોકની દુર્ઘટનામાં 35 જેટલા લોકોને ઇજા થઈ હતી. જેમાં 4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. યાજ્ઞિક રોડ…
Read More » -
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી અને ચુડાને જોડતો ભોગાવો નદી પરનો બ્રિજ ધડામ થવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી અને ચુડાને જોડતો ભોગાવો નદી પરનો બ્રિજ ધડામ થવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 35થી 40…
Read More » -
ગણેશ ઉત્સવની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ડાયમંડ સિટી સુરતના સૌથી અમીર ગણપતિ આ વર્ષે 51માં વર્ષમાં પ્રવેશ્યા છે
ગણેશ ઉત્સવની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ડાયમંડ સિટી સુરતના સૌથી અમીર ગણપતિ આ વર્ષે 51માં વર્ષમાં પ્રવેશ્યા છે.…
Read More » -
વિવિધ ગુનામાં જેલસજા ભોગવતા કેદીઓ વચગાળાના જામીન કે પેરોલ ફર્લો મેળવ્યા બાદ ફરાર થઈ જતા હોવાના કિસ્સા સતત વધી રહ્યા છે
વિવિધ ગુનામાં જેલસજા ભોગવતા કેદીઓ વચગાળાના જામીન કે પેરોલ ફર્લો મેળવ્યા બાદ ફરાર થઈ જતા હોવાના કિસ્સા સતત વધી રહ્યા…
Read More » -
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તા.26-27 સપ્ટેમ્બરના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તા.26-27 સપ્ટેમ્બરના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અગાઉ મોદી તા.2 ઓકટોના ગુજરાત આવવાના હતા પણ હવે…
Read More » -
જુનાગઢ ભવનાથ સ્થિત ગોરક્ષનાથ આશ્રમ ખાતે કચ્છ-સૌરાષ્ટ્ર-કાઠીયાવાડ-સોરઠ-ગુજરાતના સંતોનું સંમેલન (બેઠક) ગઇકાલે યોજાઇ હતી.
જુનાગઢ ભવનાથ સ્થિત ગોરક્ષનાથ આશ્રમ ખાતે કચ્છ-સૌરાષ્ટ્ર-કાઠીયાવાડ-સોરઠ-ગુજરાતના સંતોનું સંમેલન (બેઠક) ગઇકાલે યોજાઇ હતી. જેમાં સનાતન ધર્મને નીચે દેખાડવાનો પ્રયાસ થશે…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વીની વૈષ્ણવ વગેરેની ઉપસ્થિતિમાં શનિવારે સેમી કંડકટરના ઉત્પાદનમાં વિશ્વની અગ્રણી ગણાતી અમેરિકન કંપની માઈક્રોન ટેકનોલોજી દ્વારા અમદાવાદ નજીકના સાણંદ ખાતે 2.75 અબજ ડોલરના એસેમ્બલી અને ટેસ્ટીંગ પ્લાન્ટનું ખાતમુહુર્ત કરાશે.
ગુજરાતમાં નજીકના ભવિષ્યમાં જ સેમી-કંડકટર અને ઈલેકટ્રોનિકસના ઉદ્યોગોમાં જંગી રોકાણ આવશે જેના પગલે ઔદ્યોગીક વિકાસની બાબતે ગુજરાત ટોચના સ્થાને આવી…
Read More » -
ગુજરાત સરકારના બિનસચિવાલય કારકૂન, કારકૂન કમ ટાઈપીસ્ટની પૂર્વ સેવા તાલીમાંત ઉપરાંત વર્ગ 3 અને 4માં બઢતી માટેની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચુક્યું છે.
ગુજરાત સરકારના બિનસચિવાલય કારકૂન, કારકૂન કમ ટાઈપીસ્ટની પૂર્વ સેવા તાલીમાંત ઉપરાંત વર્ગ 3 અને 4માં બઢતી માટેની પરીક્ષાનું પરિણામ જાહેર…
Read More » -
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે.
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. અંબાજી જતાં તમામ માર્ગો હાલ બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી…
Read More »