જાણવા જેવું
-
જયશંકરે કહ્યું કે, જો ભારતને આતંકવાદી હુમલાઓ માટે ઉશ્કેરવામાં આવશે, તો ભારત પાકિસ્તાનની અંદર હુમલો કરવામાં અચકાશે નહીં,
વિદેશ મંત્રી એસ. જયશંકર આ દિવસોમાં યુરોપના પ્રવાસે છે. જ્યાંથી તેમણે આતંકવાદીઓના સુરક્ષિત આશ્રયસ્થાન પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી છે. જયશંકરે…
Read More » -
ગોલ્ડ લોનના આ નિયમોમાં ફેરફાર ગ્રાહકોને વધુ લોન મળી શકશે ; નવા નિયમો 1 એપ્રિલ 2026થી લાગુ ,
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ગયા અઠવાડિયે ગોલ્ડ લોન સાથે જોડાયેલા આઠ નિયમોમાં ફેરફાર કર્યા હતા, જેમાં એલટીવી રેશિયો વધારવાનો…
Read More » -
દુનિયાના સૌથી સ્વાદિષ્ટ 100 બ્રેકફાસ્ટના લિસ્ટમાં ભારતની ચાર વાનગી સામેલ છે. પરોઠા, મિસળ પાંવ અને છોલે ભટુરે ,
દુનિયાભરમાં ભારતના પરાઠા, મિસળ પાંવ, છોલે ભટુરે અને શ્રીખંડ ખૂબ જ પ્રેમથી ખાવામાં આવે છે. આ બાબતનો ખુલાસો લોકપ્રિય ફૂડ…
Read More » -
વિદ્યાર્થી વિઝા પ્રક્રિયા પર જે પ્રતિબંધ મુકયો હતો તેની સામે અમેરિકાની કોર્ટે સ્ટે આપી દેતા ફરી એક વખત વિઝા પ્રક્રિયા શરુ થઈ છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદ્યાર્થી વિઝા પ્રક્રિયા પર જે પ્રતિબંધ મુકયો હતો તેની સામે અમેરિકાની કોર્ટે સ્ટે આપી દેતા ફરી…
Read More » -
ગાડીઓનો ઈુસ્યોરન્સ ખરીદવા માટે વધુ પૈસા ચુકવવા પડી શકે છે ; ઈરડાએ પ્રિમીયમ વધારવાનો કર્યોપ્રસ્તાવ , 18 ટકાથી વધુ વધારો શકય ,
આપને ગાડીઓનો ઈુસ્યોરન્સ ખરીદવા માટે વધુ પૈસા ચુકવવા પડી શકે છે. ધી ઈુસ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (આઈઆરડીએઆઈ)એ…
Read More » -
2024માં દિલ્હી, હૈદ્રાબાદ, અમૃતસર, ચેન્નાઈ બાદ હવે દેશના અન્ય ભાગોમાં ઈ-પાસપોર્ટ સેવા લોન્ચ થશે ,
દિલ્હીમાં સામાન્ય બુકલેટવાળા પાસપોર્ટના બદલે આઈએફઆઈડી (રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટીફીકેશન) ચિપવાળા પાસપોર્ટ બનવા શરૂ થઈ ચૂકયા છે. પાસપોર્ટના કવર પર લાગેલ…
Read More » -
ચંદ્રબાબુ નાયડુએ ભ્રષ્ટાચારનો અંત લાવવા માટે મોટી ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે ,
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ભ્રષ્ટાચારનો અંત લાવવા માટે મોટી ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. એક ઈન્ટરવ્યૂમાં…
Read More » -
પિતાના રૂા.1 લાખના શેરની કિંમત હવે કરોડો ; 30 વર્ષ પૂર્વેના શેરના કાગળો મળતા જ પુત્ર રાતોરાત માલામાલ થઈ ગયો ,
એવું કહેવાય છે કે, નસીબ ક્યારે કોના દરવાજા ખખડાવશે તે કોઈ કહી શકતું નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી હોઈ શકે…
Read More » -
કેનેડામાં વડાપ્રધાન મોદીના જીવ પર ખતરો ; ખાલિસ્તાનીઓની ધમકી , આ બાબતને કેનેડાની સરકાર તેને ફ્રીડમ ઓફ સ્પીચ (વાણી સ્વાતંત્ર્ય) ગણાવી રહી છે.
કેનેડામાં વડાપ્રધાન મોદીના જીવ પર ખતરો હોવાનું જણાવાઈ રહ્યું છે. કેનેડામાં ખાલિસ્તાનીઓ બેલગામ થઈ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપી…
Read More » -
સાઉદી અરેબિયાએ ભારતીયો પર મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે એ અફવા છે. હકીકતમાં આ પગલું હજ સીઝન દરમ્યાન ભીડ નિયંત્રણ માટે લેવાયેલો કામચલાઉ વિઝા પ્રતિબંધ છે.
તાજેતરમાં એવી ખોટી અફવાઓ ફેલાઈ હતી કે સાઉદી અરેબિયાએ ભારત સહિત 14 દેશોના નાગરિકો પર મુસાફરી પ્રતિબંધ મૂક્યો છે. જોકે,…
Read More »