જાણવા જેવું
-
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન ગુજરાતમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં ,
એપ્રિલ મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં કમોસમી વરસાદથી લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી, પરંતુ હવે જેમ જેમ એપ્રિલ મહિનો પસાર થઈ…
Read More » -
અમેરિકામાં નાગરિકતા માટે જાહેર કરેલી યોજનાનું કાર્ડ જાહેર : 42.53 કરોડ રૂપિયા આપીને અમેરિકી નાગરિક બની શકાશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે પોતાનો નવો ગોલ્ડ કાર્ડ વિઝા બતાવતા કહ્યું કે, તે બે અઠવાડિયાથી ઓછા સમયમાં ખરીદી શકાય…
Read More » -
થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રશાસક મોહમ્મદ યુનુસ વચ્ચે બેઠક ,
થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રશાસક મોહમ્મદ યુનુસ વચ્ચે બેઠક પૂરી થઈ ગઈ છે. બંને…
Read More » -
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ગઈકાલે લોકસભામાં વક્ફ બિલને મંજૂરી મળતાં ટીકા કરી છે. તેમણે વક્ફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી છે.
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ગઈકાલે લોકસભામાં વક્ફ બિલને મંજૂરી મળતાં ટીકા કરી છે. તેમણે વક્ફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની જાહેરાત…
Read More » -
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અંતે ટેરીફ બોમ્બ ફાડી જ નાખ્યો છે અને હવે ટ્રમ્પ પાસે ભાગ્યે જ કોઈ હથિયાર છે જેના કારણે તે ભારતને હવે ઉભા પગે રાખી શકે ,
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અંતે ટેરીફ બોમ્બ ફાડી જ નાખ્યો છે અને હવે ટ્રમ્પ પાસે ભાગ્યે જ કોઈ હથિયાર છે…
Read More » -
ટ્રમ્પના ‘ટેરિફ બોમ્બ’નું રિએક્શન, દુનિયાભરના શેરબજારોમાં મોટો કડાકો , સેન્સેક્સ-નિફ્ટી પર પણ અસર જોવા મળશે?
ડોનાલ્ડ ટ્રમ્પે ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કર્યા પછી જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 4 ટકાથી વધુ ઘટી ગયો. ગુરુવારે નિક્કી સ્ટોક ઇન્ડેક્સ…
Read More » -
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ શુક્રવારે સંકેત આપ્યો હતો કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે ,
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ શુક્રવારે સંકેત આપ્યો હતો કે આ વર્ષે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વર્ષમાં પહેલી વાર…
Read More » -
ચૈત્રી નવરાત્રીને ધ્યાનમાં રાખીને ચોટીલા ડુંગર પર માતાજીના મંદિરે આરતીનો સમય બદલાયો છે, પગથિયાનો દ્વાર ખુલવાનો સમય સવારે 5 વાગ્યાનો રહેશે
ચૈત્રી નવરાત્રીને ધ્યાનમાં રાખીને ચોટીલા ડુંગર પર માતાજીના મંદિરે આરતીનો સમય બદલાયો છે.. જેના પર નજર કરીએ તો પગથિયાનો દ્વાર…
Read More » -
રાજકોટથી રોજની 12 ફલાઈટ ; ડેઈલી મુંબઈની પાંચ, દિલ્હીની બે ફલાઈટ: પુના-ગોવા સપ્તાહમાં ચાર દિવસ: સવારે દિલ્હી જવા એક પણ ફલાઈટ નહીં
હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉનાળુ સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે. જે તા.30/3/25થી તા.25/10/25 સુધી અમલી રહેશે. આ સમર શિડયુલમાં એરપોર્ટની…
Read More » -
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA) માં 2% નો વધારો કરવાની મંજૂરી આપી. આ વધારા સાથે હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરોના મોંઘવારી રાહત (DR) 53 ટકાથી વધીને 55 ટકા થશે.
શુક્રવારે કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA) માં 2% નો વધારો કરવાની મંજૂરી આપી. આ વધારા સાથે…
Read More »