જાણવા જેવું
-
લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કામ કરે છે ભારતના એજન્ટ: ભારત પર કેનેડાના આરોપથી ખળભળાટ ,
બાબા સિદ્દીકી હત્યા કેસમાં કુખ્યાત ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું છે. તો બીજી તરફ ભારતે કેનેડા પર કડક વલણ…
Read More » -
એલન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સે પાંચમી વખત વિશ્વના સૌથી શક્તિશાળી અને સૌથી ભારે રોકેટનું પરીક્ષણ કર્યું : રોકેટનું પરિક્ષણ સફળ ,
અવકાશ ક્ષેત્રે રવિવારે ઈતિહાસ સર્જાયો હતો. વાસ્તવમાં એલન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સે પાંચમી વખત વિશ્વના સૌથી શક્તિશાળી અને સૌથી ભારે…
Read More » -
સોના-ચાંદીની ખરીદી માટેના પવિત્ર દિવસ એવા દશેરા પૂર્વે જ સોનાના ભાવ આજે ઉંચકાયા હતા અને ફરી 78000 ની સપાટીને આંબી ગયા
સોના-ચાંદીની ખરીદી માટેના પવિત્ર દિવસ એવા દશેરા પૂર્વે જ સોનાના ભાવ આજે ઉંચકાયા હતા અને ફરી 78000 ની સપાટીને આંબી…
Read More » -
દેશનાં ટોચના ઔદ્યોગીક સમૂહ ટાટા ગ્રુપની હોલ્ડીંગ કંપની ટાટા ટ્રસ્ટનાં ચેરમેન પદે નોએલ ટાટાની વરણી કરવામાં આવી છે
દેશનાં ટોચના ઔદ્યોગીક સમૂહ ટાટા ગ્રુપની હોલ્ડીંગ કંપની ટાટા ટ્રસ્ટનાં ચેરમેન પદે નોએલ ટાટાની વરણી કરવામાં આવી છે. બુધવારે રાત્રીનાં…
Read More » -
બાંગ્લાદેશના હિન્દુ મંદિરમાં પીએમ મોદીએ ભેટ આપેલા મુગટની ચોરી ,
સતખીરાના શ્યામનગરમાં જેશોરેશ્વરી મંદિરમાં કાલી માતાના મુગટની ચોરી થઈ છે. આ મુગટ વડાપ્રધાન મોદીએ માર્ચ 2021માં બાંગ્લાદેશમાં પોતાની યાત્રા દરમિયાન…
Read More » -
દિપાવલી ભેટ મળી નહી: બેન્ક ધિરાણ મોંઘા જ રહેશે : 3 નવા સહીતની છ સભ્યોની મોનીટરી કમીટીની બેઠકમાં 5 – 1થી નિર્ણય : રેપોરેટ 6.5 જ રહેશે
અમેરિકા અને યુરોપ ઉપરાંત ચીનની મધ્યસ્થ બેન્કોએ અર્થતંત્રને ‘કીક’ આપવા વ્યાજદરમાં ઘટાડો કર્યા બાદ ભારતમાં રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા ણ…
Read More » -
અલ્ઝાઈમર, ડિમેન્શિયા, હૃદય રોગ અને અન્ય બિમારીઓની સારવાર, જે મોટે ભાગે વરિષ્ઠોને અસર કરે છે, ટૂંક સમયમાં આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવશે.
અલ્ઝાઈમર, ડિમેન્શિયા, હૃદય રોગ અને અન્ય બિમારીઓની સારવાર, જે મોટે ભાગે વરિષ્ઠોને અસર કરે છે, ટૂંક સમયમાં આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન…
Read More » -
ભારત પ્રવાસે આવેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ પીએમ મોદી સાથે હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરી.
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ ભારતની મુલાકાતે છે. આ દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ પીએમ મોદી સાથે મુલાકાત કરી. આ બેઠક…
Read More » -
કેન્દ્રની મોદી સરકારે 24 સંસદીય સમિતિઓની રચના કરી , આ સંસદીય સમિતિઓનો હેતુ સંસદના મામલાઓ પર નજર રાખવાનો અને કાયદા નિર્માણમાં સલાહકારની ભૂમિકા નિભાવવાનો છે
વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સંરક્ષણ બાબતોની સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરને વિદેશ બાબતોની સમિતિના અધ્યક્ષ…
Read More » -
સ્વાસ્થ્ય અને જીવન વીમા પોલીસી ધારકો માટે હવે આગામી સમયમાં પ્રીમીયમ પરના GST માં મોટી રાહત મળી શકે છે ,
સ્વાસ્થ્ય અને જીવન વીમા પોલીસી ધારકો માટે હવે આગામી સમયમાં પ્રીમીયમ પરના જીએસટીમાં મોટી રાહત મળી શકે છે. એક તબકકે…
Read More »