જાણવા જેવું
-
ઈુશ્યોરન્સ કંપનીઓને જવાબદારી નકકી કરવા ઈરડાનો નિર્દેશ ,
ભારતીય વિમા નિયામક અને વિકાસ ઓથોરિટી (ઈરડા)એ દાવા વગરની વીમા પોલીસીનાં મામલામાં મોટા ફેરફાર કર્યા છે. નિયામકે વીમા કંપનીઓને નિર્દેશ…
Read More » -
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં આગામી 48 કલાક દરમિયાન હવામાનમાં ઝડપી ફેરફાર થશે.
ફેબ્રુઆરી મહિનો પૂરો થવાનો છે પરંતુ ઉત્તર ભારતમાં વરસાદ અને હિમવર્ષાએ ફરી એકવાર ઠંડીમાં વધારો કર્યો છે. હવામાન વિભાગનું કહેવું…
Read More » -
ચંદ્રયાન બાદ હવે ભારતીયને ચંદ્ર પર કરાશે લેન્ડિંગ, જાણો ક્યાં સુધીમાં, ISRO ચીફે આપ્યું નિવેદન
ISRO ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી ચૂક્યું છે. આ દરમિયાન હવે મોટા સમાચાર સામે આવ્યા છે…
Read More » -
વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ્સ બેંકના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું , હવે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધર બોર્ડના સભ્ય હશે
ભારતીય રિઝર્વ બેંકની (RBI) કાર્યવાહી બાદ પેટીએમ પેમેન્ટ બેંકમાં (paytm payments bank) ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. દરમિયાન, વિજય…
Read More » -
ખ્યાતનામ ગઝલ ગાયક પંકજ ઉધાસ ચારણનું નિધન થયું છે. 72 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા ,
ખ્યાતનામ ગઝલ ગાયક પંકજ ઉધાસ ચારણનું નિધન થયું છે. 72 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. લાંબી બિમારીના કારણે…
Read More » -
કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ધીમી ગતિ માટે મહારાષ્ટ્રની તત્કાલીન ઉદ્ધવ ઠાકરે સરકારને જવાબદાર ગણાવી
કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ધીમી ગતિ માટે મહારાષ્ટ્રની તત્કાલીન ઉદ્ધવ ઠાકરે…
Read More » -
આવાસ ધિરાણમાં 2020 બાદ સૌથી ધમધમતુ કવાટર: ત્રણ માસમાં રૂા.18967 કરોડની હોમલોન ચુકવાઈ ,ગુજરાતમાં હોમલોનની માંગ પાંચ વર્ષના સૌથી ઉંચા સ્તરે
ઘરના ઘરનું સ્વપ્ન હવે ઝડપ પકડી રહ્યું છે. એક તરફ મોદી સરકાર તેની વિવિધ યોજનાઓ મારફત જેઓ પોતાની આવકથી ઘર…
Read More » -
EPFOએ વધાર્યો વ્યાજદર, હવે મોંઘવારી ભથ્થાનો વારો, સરકારી કર્મીઓને મળી શકે છે મોટી રાહત ,
PF ખાતાધારકોને મોટી ભેટ આપતા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એ શનિવારે વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી હતી. જે હવે વધારીને 8.25…
Read More » -
Vi એ ગણતંત્ર દિવસ પર પ્રીપેઈડ યૂઝર્સને શાનદાર ઓફર આપી છે. આ વાર્ષિક પ્લાન સાથે આ ઓફર આપી રહી છે. 30 જાન્યુઆરી 2024 સુધી આ ઓફરનો લાભ મેળવી શકાય છે.
Vi એ ગણતંત્ર દિવસ પર પ્રીપેઈડ યૂઝર્સને શાનદાર ઓફર આપી છે. આ ઓફરથી યૂઝર્સને કંપની તરફથી વધારાના ડેટાની સાથે વધારાનું…
Read More » -
શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે શેરબજારમાં રજા રહેશે, હવે મંગળવારે ટ્રેડિંગ થશે
આજે 22 જાન્યુઆરીએ શેરબજાર બંધ રહેશે. રોકાણકારો 23 જાન્યુઆરીએ બજારમાં વેપાર કરી શકશે. ગયા સપ્તાહે બજારે નકારાત્મક વળતર આપ્યું હતું.…
Read More »