જાણવા જેવું
-
દિલ્હીના હરિયાણા ભવન ખાતે આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વડા મોહન ભાગવત અને દેશભરમાંથી આવેલા મુસ્લિમ ધર્મગુરુઓ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી
દિલ્હીના હરિયાણા ભવન ખાતે આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વડા મોહન ભાગવત અને દેશભરમાંથી આવેલા મુસ્લિમ ધર્મગુરુઓ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક…
Read More » -
આજે વડાપ્રધાને પોતાના કાર્યકાળનાં 4078 દિવસ પૂરા કર્યા : અત્યાર સુધી આ રેકોર્ડ ઈન્દિરા ગાંધીના નામે હતો
વડાપ્રધાન મોદીના નામે હવે નહેરૂ પછી સૌથી વધુ શાસન કરનારા બીજા ક્રમના વડાપ્રધાનનો આજે રેકોર્ડ નોંધાયો છે. આ પહેલા આ…
Read More » -
સહમતિથી શારીરિક સબંધોની ઉંમર ઘટાડી 16 વર્ષની કરવા ભલામણ ,
દેશમાં પુખ્તવયની ઉમર પૂર્વે જ ટીનેજમાં વધતા જતા શારીરિક સંબંધોના આકર્ષણ પર અનેક વખત તે અપરાધી અને ખાસ કરીને સહમતીથી…
Read More » -
કમ્બોડિયા – થાઈલેન્ડની લડાઈ વકરી ; અત્યાર સુધી 13નાં મોત , થાઈલેન્ડે એફ – 16 ફાઈટર વિમાન તૈનાત કર્યા,
થાઈલેન્ડ અને કમ્બોડિયા વચ્ચે આજે લડાઈ શરૂ થઈ ગઈ છે. થાઈલેન્ડે કમ્બોડિયાના સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા શરૂ કરી દીધા…
Read More » -
ટ્રમ્પ નવી ફી લાગુ થશે ; અમેરિકાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો તમારે વધારાના રૂ.20 હજાર ખર્ચવા પડશે
મેક્સિકો, ભારત, બ્રાઝિલ અને ચીનના મુસાફરો સહિત યુનાઇટેડ સ્ટેટ્સમાં આવતા લાખો વિદેશી મુલાકાતીઓને ટ્રમ્પ વહીવટીતંત્રના તાજેતરમાં જ ઘડવામાં આવેલા સ્થાનિક…
Read More » -
મોરબી શહેર ફરી એકવાર દારૂબંધીના કાયદાની અમલવારી પર સવાલ ઊભા કરતી ઘટના dysp કચેરીના બિલકુલ નજીક દારૂની ખાલી બોટલો મળી આવી હતી.
મોરબી શહેર ફરી એકવાર દારૂબંધીના કાયદાની અમલવારી પર સવાલ ઊભા કરતી ઘટના કારણે ચર્ચામાં આવ્યું છે. શહેરના નટરાજ ફાટક વિસ્તારમાં…
Read More » -
વિલંબથી રીટર્ન ફાઈલ કરનારને પણ રીફંડ મળશે ; ટીડીએસ કે અન્ય રીફંડમાં પેનલ્ટીની જોગવાઈ સામે સંસદીય સમિતિએ સુધારો સુચવ્યો ,
દેશમાં લગભગ 65 વર્ષ બાદ આવકવેરાના કાનૂનમાં ધરખમ ફેરફાર કરવા માટે સંસદમાં રજૂ થયેલા સંસદીય સમિતિના 4575 પાનાના રીપોર્ટમાં એક…
Read More » -
આઠમાં પગારપંચની રચનાનું જાહેરનામુ ‘યોગ્ય સમયે’ બહાર પડાશે ,
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે રચાનારા આઠમા પગારપંચ અંગે સરકારે લાંબો સમય પૂર્વે જાહેરાત કરી દીધી હોવા છતા પણ હજુ સુધી…
Read More » -
કેન્દ્રીય મંત્રી નાયડુ ; અમદાવાદ વિમાની દુર્ઘટના: સરકાર એર ઈન્ડિયા કે બોઈંગ સત્યની સાથે ,
ગત મહિને અમદાવાદમાં એર ઈન્ડીયાના વિમાનને નડેલી દુર્ઘટનામાં આવી રહેલા રીપોર્ટ પર આજે રાજયસભામાં નાગરીક ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુએ…
Read More » -
આરોગ્ય જ કારણ કે પછી રાજકીય ખેલ? જગદીપ ધનખડના રાજીનામાં પર કેમ ઉઠી રહ્યા છે સવાલ
જગદીપ ધનખડે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદથી રાજીનામું આપ્યું છે. સંસદમાં ચોમાસું સત્ર ગઇકાલે જ શરૂ થયું છે. તેઓ પ્રથમ દિવસે એક્ટિવ…
Read More »