દેશ-દુનિયા
-
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ પર કરવામાં આવેલી વિવાદિત ટીપ્પણી ; શું મોદીના નામે સિંદુર લગાવશે ?
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ પર કરવામાં આવેલી ટિપ્પણી પર હોબાળો મચી ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ આ…
Read More » -
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે રાજસ્થાનના બિકાનેર પહોંચ્યા ; કરણી માતા મંદિરની મુલાકાત લીધી . ઓપરેશન સિંદૂર પછી રાજ્યની આ તેમની પહેલી મુલાકાત છે.
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે રાજસ્થાનના બિકાનેર પહોંચ્યા છે. આ દરમિયાન, પીએમએ બિકાનેર જિલ્લામાં સ્થિત દેશનોકમાં કરણી માતા મંદિરની મુલાકાત…
Read More » -
સિંધ જળ સમજુતી સ્થગિત કરતા અસર દેખાવા લાગી ; સમગ્ર સિંધ પ્રાંતમાં પાણીની તંગી : પંજાબ ભણી જતા માર્ગો પર લોકોનો ચકકાજામ ,
પહેલગામ હુમલાના પગલે ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરતા પાકિસ્તાનમાં પાણીનો દેકારો બલવાનું શરૂ થઇ ગયું છે. અને ગૃહ યુધ્ધ…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના કુલ 103 નવીનીકૃત અમૃત ભારત રેલવે સ્ટેશન્સનું લોકાર્પણ કરશે.તેમાં ગુજરાતના પણ 18 રેલવે સ્ટેશન્સ હશે.
રાજસ્થાનની મુલાકાતે આવનાર છે, જ્યાં તેઓ બિકાનેરના દેશનોકથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રિડેવલપમેન્ટ કરાયેલા 103 સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે અને…
Read More » -
પાકમાં તોઈબાના ત્રાસવાદી આમીર હમ્ઝા પર ગોળીબાર : ગંભીર ઘાયલ ,
ભારતના ઓપરેશન સિંદુરમાં જે રીતે પાક. કબ્જાના કાશ્મીરથી પાક.ના પંજાબ સુધીના ત્રાસવાદી મથકોને તબાહ કરી દેવાયા અને 100થી વધુ ત્રાસવાદીઓનો…
Read More » -
સૈન્ય એકશન રોકવાનો ભારત – પાકનો સંયુકત નિર્ણય , પાક તરફથી અણુ હુમલાના કોઈ સંકેત ન હતા : યુદ્ધ વિરામમાં ટ્રમ્પનો કોઈ રોલ નથી ,
સોમવારે વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિની બેઠક મળી. બેઠક દરમિયાન, સાંસદોએ વિદેશ સચિવ વિક્રમ મિશ્રીને ઓપરેશન સિંદૂર અને ત્યારબાદ યુદ્ધવિરામ,…
Read More » -
વડાપ્રધાન શાહબાઝ શરીફ ; પાકિસ્તાનના ટોચના સૈન્ય અધિકારીઓ અને અન્ય સરકારી અધિકારીઓની સામે કબૂલાત કરી રહ્યા છે કે ભારતે નૂર ખાન એરબેઝ પર ચોક્કસ હુમલો કર્યો હતો.
પાકિસ્તાને ઓપરેશન સિંદૂરની સફળતાને સ્વીકાર કરી લીધી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતે સ્વીકાર કર્યું છે કે ભારતના જવાબી હુમલામાં…
Read More » -
રશિયા-યુક્રેન શાંતિવાર્તા મુદ્દે મોટા સમાચાર, પુતિન નહીં જાય ઈસ્તાંબુલ , મીટિંગમાં સામેલ થવા માટે પુતિન એક પ્રતિનિધિમંડળ પાઠવી શકે છે ,
શિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે છેલ્લા એક સપ્તાહથી શાંતિ વાર્તાની આશા દેખાઈ છે. તુર્કિયેના ઈસ્તાંબુલમાં શાંતિ મંત્રણા…
Read More » -
બ્રિટિશ રાજકીય વિવેચક અને લેખકે જણાવ્યું કે પાકિસ્તાનનો ઉપયોગ કરી રહ્યું છે ચીન, ડ્રેગન પર ન કરવો વિશ્વાસ ,
બ્રિટિશ રાજકીય વિવેચક અને લેખક ડેવિડ વેન્સે પહેલગામ આતંકવાદી હુમલા પછી અને ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ટેકો આપવા બદલ…
Read More » -
કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ તેમના 28 સદસ્યોવાળા નવા કેબિનેટની જાહેરાત કરી જેમાં નવા મંત્રીમંડળમાં ચાર ભારતીય ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ,
28 એપ્રિલના રોજ થયેલી ચુંટણીમાં લિબરલ પાર્ટીનો વિજય થયા બાદ કાર્નીએ કેબિનેટની રચના કરી છે. તેમણે કહ્યું હતું કે આ…
Read More »