બ્રેકીંગ ન્યુઝ
-
બુલડોઝર એકશન પર સુપ્રીમ કોર્ટ સખ્ત , કોઇનું ઘર એટલા માટે પાડી શકાય કે તે આરોપી છે , અનધિકૃત ઇમારતો ધ્વસ્ત કરવા દિશા નિર્દેશ જરૂરી
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી સહિત કેટલાક રાજયોમાં બુલડોઝર કાર્યવાહી પર સખ્ત નારાજગી જાહેર કરીને જણાવ્યું હતું કે શું કોઇનું ઘર એટલા…
Read More » -
રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે બેંગ્લુરૂમાં વંદેભારત ટ્રેનના સ્લીપર કોચનુ અનાવરણ કર્યું: આગામી ત્રણ મહિનામાં ટ્રેન ટ્રેક પર દોડવા લાગશે
16 કોચની વંદેભારત સ્લીપર ટ્રેનમાં 11 એસી 3 ટીયર કોચ, 4 એસી 2 ટીયર અને 1 એસી ફર્સ્ટ કલાસ કોચ…
Read More » -
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, બળાત્કાર જેવા જઘન્ય અપરાધોમાં કોર્ટના નિર્ણયોમાં વિલંબને કારણે સામાન્ય માણસને લાગે છે કે, ન્યાયિક પ્રક્રિયામાં સંવેદનશીલતાનો અભાવ
રાષ્ટ્રપતિએ કહ્યું કે, ન્યાયતંત્ર સમક્ષ પેન્ડિંગ કેસ એક મોટો પડકાર છે, જ્યારે બળાત્કાર જેવા જઘન્ય ગુનામાં કોર્ટના નિર્ણયો એક પેઢી…
Read More » -
કોલકાતામાં ફરી એકવાર મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે , અભિનેત્રી પાયલ મુખર્જી સાથે ગત રાત્રે કાર પર બાઇક સવાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલામાં ફરી એકવાર સમગ્ર દેશમાં મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. આ…
Read More » -
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના આરોપી સંજય રોયે યુ-ટર્ન લીધો ,
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના આરોપી સંજય રોયે યુ-ટર્ન લીધો છે. તેમના વકીલ કબિતા…
Read More » -
કેજરીવાલ સામે સુનાવણીને આગળ વધારવાની પ્રક્રિયા શરૂ કરશે. સીબીઆઈ પૂરક ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે ,
સીબીઆઈએ શુક્રવારે દિલ્હીની એક અદાલતને જણાવ્યું હતું કે, તેણે કથિત આબકારી કૌભાંડ સંબંધીત ભ્રષ્ટાચારના મુખ્યમંત્રી કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના…
Read More » -
ઉત્તર પ્રદેશના કાનપુરમાં આજે સવારે ટ્રેન દુર્ઘટના ,સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવવાનું કાવતરું, ઘટના સ્થળેથી મળ્યા પુરાવા ,
રેલવે મંત્રીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર લખ્યું છે કે દુર્ઘટનાના પુરાવા સુરક્ષિત કરી લેવામાં આવ્યા છે. આઈબી અને…
Read More » -
કોરોનાના કેસોમાં ફરી વધારો થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના અહેવાલ મુજબ ભારતમાં આ વર્ષે જૂન અને જુલાઈ વચ્ચે 908 નવા કોવિડ કેસ અને બે મૃત્યુ જોવા મળ્યા છે.
કોરોનાના કેસોમાં ફરી વધારો થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના અહેવાલ મુજબ ભારતમાં આ વર્ષે જૂન અને જુલાઈ વચ્ચે…
Read More » -
મનીષ સિસોદિયાએ એક્સાઈઝ પોલિસી કેસમાં 17 મહિના જેલમાં વિતાવ્યા બાદ જામીન ,
દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મનીષ સિસોદિયાએ એક્સાઈઝ પોલિસી કેસમાં 17 મહિના જેલમાં…
Read More » -
અભિનેત્રી અને હિમાચલ પ્રદેશની મંડી સીટની બીજેપી સાંસદ કંગના રનૌત સાથે તાજેતરમાં ચંદીગઢ એરપોર્ટ પર ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. સુરક્ષા તપાસ બાદ CISF મહિલા અધિકારીએ કંગના રનૌતને થપ્પડ મારી હતી. જેને લઈને ઘણો હોબાળો થયો હતો અને ઘણા પ્રખ્યાત લોકોએ આ ઘટનાની નિંદા કરી હતી.
અભિનેત્રી અને હિમાચલ પ્રદેશની મંડી સીટની બીજેપી સાંસદ કંગના રનૌત સાથે તાજેતરમાં ચંદીગઢ એરપોર્ટ પર ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું.…
Read More »