ભારત
-
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર બંધારણની કલમ 67 (a) હેઠળ તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે ,
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર બંધારણની કલમ 67 (a) હેઠળ તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.…
Read More » -
ભારતમાંથી ટુંક સમયમાં મેલેરિયા નાબૂદ થશે. ભારતીય વૈજ્ઞાનિકોએ મેલેરિયા સામે પ્રથમ સ્વદેશી રસી વિકસાવી છે.
ભારતમાંથી ટુંક સમયમાં મેલેરિયા નાબૂદ થશે. ભારતીય વૈજ્ઞાનિકોએ મેલેરિયા સામે પ્રથમ સ્વદેશી રસી વિકસાવી છે.આ રસી એક દાયકાથી વધુ સમય…
Read More » -
ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષોએ સભામોકૂફીની નોટીસ ફટકારી પહેલગામ હુમલા – ઓપરેશન સિંદૂર મુદ્દે સંસદમાં સરકારને ઘેરતા વિપક્ષો
આજથી શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ સરકાર અને વિપક્ષ વચ્ચે પહેલગામ હુમલાથી લઈ ઓપરેશન સિંદૂર અને અમેરીકાના…
Read More » -
હવામાન વિભાગે 7 જુલાઇ માટે દિલ્હી અને ગુજરાત સહિત અન્ય રાજ્યો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
આજે 7 જુલાઇએ વહેલી સવારે દિલ્હી-NCRમાં અચાનક હવામાન બદલાઈ ગયું. ભારે વરસાદથી દિલ્હીના લોકોને ઠંડકનો અનુભવ થયો છે. તો બીજી…
Read More » -
સરહદ ભલે એક દુશ્મન 3 હતા, ચીને પોતાના હથિયાર ટેસ્ટ કર્યા: ઓપરેશન સિંદૂર મુદ્દે સેનાના ઉપપ્રમુખનું મોટું નિવેદન ,
પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય આર્મી ફોર્સે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને POKમાં આતંકી ઠેકાણો…
Read More » -
કેન્દ્ર સરકારે ટુ લેન હાઈવેના ટોલટેકસમાં રાહત આપવાની તૈયારી કરી છે જે અંતર્ગત ટોલ ટેકસમાં 40 ટકાનો ઘટાડો કરાશે ફોર-લેન પ્રોજેકટ પૂર્ણ થયા બાદ નવા દરથી ટોલટેકસ વસૂલાશે.
કેન્દ્ર સરકારે ટુ લેન હાઈવેના ટોલટેકસમાં રાહત આપવાની તૈયારી કરી છે જે અંતર્ગત ટુ-લેન હાઈવેને ફોરલેન બનાવવાનું કામ ચાલુ હોય…
Read More » -
વસતી ગણતરીની સમગ્ર કવાયતમાં 10 લાખ કર્મચારીઓને સામેલ કરવામાં આવનાર છે. જેઓ ઘેર-ઘેર જઈને પરિવાર-નાગરિકોની સંખ્યા ગણશે ,
કેન્દ્ર સરકારે નવી જાતિગત જનગણનાનુ શિડયુલ જાહેર કર્યુ છે અને તે વિશે અનેકવિધ ખુલાસા-ટીપ્પણી થવા લાગી છે. વસતી ગણતરી દરમ્યાન…
Read More » -
શુક્રવારે મોદી જમ્મુમાં : કતરા – શ્રીનગર વંદેભારત ટ્રેનને લીલીઝંડી આપશે ; જમ્મુ-કાશ્મીર મુલાકાત હશે. શ્રી મોદી કતરા (વૈષ્ણોદેવી)થી શ્રીનગર વચ્ચે વંદેભારત ટ્રેનને લીલીઝંડી આપશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તા.6ના જમ્મુના કતરાની મુલાકાત લેશે. ઓપરેશન સિંદુર બાદ વડાપ્રધાનની આ પ્રથમ જમ્મુ-કાશ્મીર મુલાકાત હશે. શ્રી મોદી…
Read More » -
દેશમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, છેલ્લા 24 કલાકમાં 5ના મોત, એક્ટિવ કેસનો આંકડો ચોંકાવનારો ,
જરાત સહિત દેશભરમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસથી પાંચ લોકોના મોત થયા…
Read More » -
હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં વરસાદ અને જોરદાર વાવાઝોડાની ચેતવણી જારી કરી છે.
દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં વરસાદ અને જોરદાર વાવાઝોડાની…
Read More »