ભારત
-
ઉત્તરાખંડમાં હાલમાં ચાલી રહેલી ચારધામ યાત્રાને લઈને મોટા સમાચાર , મુસાફરોના ભારે ધસારાને કારણે આજે અને આવતીકાલે એટલે કે 15મી અને 16મી મેના રોજ ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ રહેશે.
ઉત્તરાખંડમાં હાલમાં ચાલી રહેલી ચારધામ યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, મુસાફરોના ભારે ધસારાને…
Read More » -
લંડનમાં પણ પીઓકેના સમર્થનમાં દેખાવો: પીઓકે પર પાક.નો ગેરકાયદે કબજો અમે ખતમ કરી તેને ભારતમાં ભેળવી દઇશું વિદેશ મંત્રી જયશંકરનો હુંકાર
મોંઘવારી, વધેલા વીજદરથી પીઓકેની પ્રજા રસ્તા પર ઉતરી આવી , પીઓકેમાં હિંસક દેખાવોને પગલે શાહબાજ સરકાર સફાળી જાગી: 23 અબજનું…
Read More » -
પતંજલિની ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટની બે સભ્યોની બેન્ચે કોર્ટના આદેશની અવમાનનાના કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. હવે બાબા રામદેવ અને બાલકૃષ્ણને કોર્ટમાં હાજર નહીં થવું પડે.
પતંજલિની ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટની બે સભ્યોની બેન્ચે કોર્ટના આદેશની અવમાનનાના કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. હવે બાબા…
Read More » -
ઉમેદવારી પત્ર ભરતા પહેલા મોદીએ ગંગા પૂજન કર્યું કમલ રથ પર સવાર થઈને વડાપ્રધાને દેશમાં ભાજપની જીતના આશિર્વાદ લોકો પાસે માંગ્યા
વડાપ્રધાન મોદીએ આજે ત્રીજી વાર વારાણસી લોકસભા સીટ પર શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારીપત્ર ભર્યું હતું. વડાપ્રધાન નામાંકન સંપૂર્ણ શાસ્ત્રીય વિધિવિધાન…
Read More » -
હૈદરાબાદ લોકસભા ક્ષેત્રના ભાજપના મહિલા ઉમેદવાર માધવી લતા મુસ્લિમ મહિલાઓના બુરખા ઉતારી તેમના ઓળખપત્રો ચકાસતા હોવાનો વિડીયો બહાર આવતા હંગામો
હૈદરાબાદ લોકસભા ક્ષેત્રના ભાજપના મહિલા ઉમેદવાર માધવી લતા મુસ્લિમ મહિલાઓના બુરખા ઉતારી તેમના ઓળખપત્રો ચકાસતા હોવાનો વિડીયો બહાર આવતા હંગામો…
Read More » -
શ્રીનગરમાં મતદાન ચુંટણી સ્ટાફમાં પણ ઉત્સાહ , 35 વર્ષમાં પહેલીવાર ચૂંટણીના બહિષ્કારનું એલાન નહી ,
આતંકવાદગ્રસ્ત કાશ્મીરમાં ચુંટણીને પડકારજનક ગણવામાં આવતી હોય છે પરંતુ આ વખતે સ્થિતિ જુદી છે. ત્રાસવાદી કે અલગતાવાદી સંગઠનોએ કોઈ બહિષ્કારનું…
Read More » -
દિવસમાં માત્ર ચાર વાર જ ટ્રાફિક છોડાશે ભીડના કારણે યાત્રાળુઓ ફસાયા અનેક યાત્રાળુઓ યાત્રા શરૂ કરે તે પહેલા નિરાશ થઈને પાછા ફર્યા
શ્રદ્ધાળુઓની રેકર્ડબ્રેક ભીડના કારણે રવિવારથી યમુનોત્રીમાં ગેટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. ઉતરકાશીના એસપી અર્પણ યદુવંશીના જણાવ્યા મુજબ પાલીગાડથી જાનકી…
Read More » -
લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરના નિવેદનની ટીકા કરી , વડાપ્રધાન મોદીએ કહ્યું કે પાકિસ્તાન પાસે અણુબોંબ ખરા પણ વેચવા કાઢ્યા છે, કોઇ લેનાર પણ નથી
લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરના નિવેદનની ટીકા કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે,…
Read More » -
આજે 10 રાજ્યની 96 બેઠકો પર મતદાન અખિલેશ-ઓવૈસી સહિત 1710 ઉમેદવાર મેદાને ,
દેશમાં આજે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે મતદાન યોજાઈ રહ્યું છે. આ તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT)ની 96…
Read More » -
મધ્યપ્રદેશના રતલામથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર કાંતિલાલ ભુરિયા એક વિવાદીત નિવેદન કરીને ચર્ચામાં આવ્યાં , બે પત્નીઓ વાળાને 2 લાખ આપીશું
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશના રતલામથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર કાંતિલાલ ભુરિયાએ ગુરુવારે એક રેલીને સંબોધિત કરતા પાર્ટી દ્વારા પ્રસ્તાવિત ‘મહાલક્ષ્મી…
Read More »