ભારત
-
વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધર્માચાર્ય સંપર્ક વડા અશોક તિવારીના જણાવ્યા અનુસાર 18 જાન્યુઆરીથી મૂર્તિ અધિવાસ શરૂ થશે
અયોધ્યા નગરીમાં આગામી 22 જાન્યુઆરીએ રામ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે. જેનો તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. જેને લઈ…
Read More » -
બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ સોમવારે તેમના જન્મદિવસ પર બે જાહેરાત કરી હતી. પ્રથમ જાહેરાત એ કે તે 2024ની ચૂંટણી એકલા જ લડશે
બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ સોમવારે તેમના જન્મદિવસ પર બે જાહેરાત કરી હતી. પ્રથમ જાહેરાત એ કે તે 2024ની ચૂંટણી…
Read More » -
આજથી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની પૂજન વિધિ શરૂ થશે. આ ધાર્મિક વિધિ 21 તારીખ સુધી ચાલશે. 22 જાન્યુઆરીના બપોરે 12 વાગ્યેને 20 મીનિટે પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત થશે .
આજથી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની પૂજન વિધિ શરૂ થશે. આ ધાર્મિક વિધિ 21 તારીખ સુધી ચાલશે. 22 જાન્યુઆરીના બપોરે 12 વાગ્યેને…
Read More » -
કામદારો માટેના લઘુતમ વેતનમાં વધારાની તૈયારી ,
દેશમાં કામદારો તથા ખાસ કરીને અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટેની લઘુતમ વેતનની જોગવાઈઓ આગામી દિવસોમાં વધારાની તૈયારી છે. સરકાર…
Read More » -
અયોધ્યામાં રામલલાના અભિષેક સમારોહને બે શંકરાચાર્યનું સમર્થન મળ્યું , કાંચી અને શૃંગેરીના શંકરાચાર્યોનું કહેવું છે કે આ સમારોહ હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે કરવામાં આવી રહ્યો છે
અયોધ્યામાં રામલલાના અભિષેક સમારોહને બે શંકરાચાર્યનું સમર્થન મળ્યું છે. કાંચી અને શૃંગેરીના શંકરાચાર્યોનું કહેવું છે કે આ સમારોહ હિંદુ રીતિ-રિવાજ…
Read More » -
મોદી જ નહોતા ઈચ્છતા કે રામ મંદિર ઝડપથી બને ભાજપના નેતા સુબ્રમણ્યમ્ સ્વામીનો ચોંકાવનારો દાવો
ભલે દેશના નાગરિકોનો એક મોટો હિસ્સો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિર પાછળ એક મહત્વપૂર્ણ…
Read More » -
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રામલલાને શુદ્ધ દેશી ઘીમાંથી બનાવેલા લાડુ ચડાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રસાદ દેવરાહ બાબા દ્વારા રામ ભક્તોને વહેંચવામાં આવશે.
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે. હાલ આ કાર્યક્રમમાં આવનાર મુલાકાતીઓ માટે…
Read More » -
અયોધ્યામાં નવ નિર્મિત રામ મંદિરમાં 22મીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને માત્ર ભારત જ નહિં પણ દુનિયાભરમાં ઉત્સાહનો માહોલ છે.
અયોધ્યામાં નવ નિર્મિત રામ મંદિરમાં 22મીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને માત્ર ભારત જ નહિં પણ દુનિયાભરમાં ઉત્સાહનો માહોલ છે. ફ્રાન્સમાં…
Read More » -
ચીન સાથે સંબંધો સુધારીને ભારત સાથે સંબંધો બગાડવાની કોશિશ કરી રહેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને મોટો ઝટકો લાગી શકે છે. માલદીવમાં તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
ભારતની તાકાતની અવગણના કરવી માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ માટે મોંઘી સાબિત થઈ શકે છે. પહેલાથી જ માલદીવના વિપક્ષો ભારત સાથેના…
Read More » -
માલદીવને મોટો ફટકો , PM મોદીના અપમાન પર ભારતીયો થયા લાલધૂમ , ઓનલાઈન ફોરમ અને ટ્રાવેલ બુકિંગ પ્લેટફોર્મ નિરાશા અને ગુસ્સાથી ભરેલી ટિપ્પણીઓ અને સમીક્ષાઓથી છલકાઈ ગયા છે
મંત્રીઓની વિવાદાસ્પદ ટિપ્પણીઓએ હવે આ નારાજગીને વધુ બળ આપ્યું છે. ઓનલાઈન ફોરમ અને ટ્રાવેલ બુકિંગ પ્લેટફોર્મ નિરાશા અને ગુસ્સાથી ભરેલી…
Read More »