ભારત
-
કોંગ્રેસના નેતા અનુમુલા રેવંત રેડ્ડી આજે તેલંગાણાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
કોંગ્રેસના નેતા અનુમુલા રેવંત રેડ્ડી (Revanth Reddy) આજે તેલંગાણાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. હૈદરાબાદના એલબી સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ…
Read More » -
રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાનમાં સ્થિતિ તંગ છે. આ હત્યાકાંડના વિરોધમાં રાજસ્થાનના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન થયા
રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાનમાં સ્થિતિ તંગ છે. આ હત્યાકાંડના વિરોધમાં રાજસ્થાનના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન…
Read More » -
સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચૂકાદામાં જણાવ્યું હતું કે, અધિકારીઓના કોઈ ગેરકાનુની નિર્ણયથી સરકારી તિજોરીને નુકશાન થાય તો તે ભરપાઈ કરવાની જવાબદારી પણ આ નિર્ણય લેનાર અધિકારીની જ રહેશે.
સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચૂકાદામાં જણાવ્યું હતું કે, અધિકારીઓના કોઈ ગેરકાનુની નિર્ણયથી સરકારી તિજોરીને નુકશાન થાય તો તે ભરપાઈ કરવાની…
Read More » -
ચીનમાં ફેલાઈ રહેલા રહસ્યમય ન્યુમોનિયા (એમ ન્યુમોનિયા)ના 7 કેસ દિલ્હી એમ્સમાં સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
ચીનમાં ફેલાઈ રહેલા રહસ્યમય ન્યુમોનિયા (એમ ન્યુમોનિયા)ના 7 કેસ દિલ્હી એમ્સમાં સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. એવું કહેવામાં…
Read More » -
કરણી સેનાના નેતા ગોગામેડીની હત્યાની જવાબદારી લેનાર રોહિત ગોદારા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો હાથ છે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગેંગસ્ટર રોહિત ગોદારાએ મંગળવારે જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની…
Read More » -
સીએમના ચહેરાને લઈને દિલ્હીમાં ઘણી ચર્ચા વિચારણા ચાલી રહી છે અને આ અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજી રહ્યા છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના લોકો હવે એ જાણવા માંગે છે કે તેમના મુખ્યમંત્રી કોણ બનશે? સાથે જ આ ત્રણ રાજ્યોમાં ભાજપની જીતના…
Read More » -
ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં જાણીતી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની આજે બપોરે 1.45 કલાકે તેમના જ આવાસ પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં જાણીતી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની આજે બપોરે 1.45 કલાકે તેમના જ આવાસ…
Read More » -
અયોધ્યામાં બની રહેલા દિવ્ય-ભવ્ય રામલલાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન કાશીના 21 વૈદિક વિદ્વાન કરાવશે
અયોધ્યામાં બની રહેલા દિવ્ય-ભવ્ય રામલલાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન કાશીના 21 વૈદિક વિદ્વાન કરાવશે. વૈદિક વિદ્વાનોના સમૂહમાં ચાર વેદોના તાની…
Read More » -
પુર્વ આઈપીએસ અધિકારી લાલડુહોમા મીઝોરામના નવા મુખ્યમંત્રી બને તેવા સંકેત છે ,
મિઝોરામની ધારાસભા ચુંટણીમાં ચાર વર્ષ પુર્વે જ રચાયેલા ઝોરમ પીપલ્સ મુવમેન્ટ એ 40 બેઠકોની વિધાનસભાએ 27 બેઠકો પર લીડ લઈને…
Read More » -
પાંચ રાજયની ધારાસભા ચુંટણીમાં ખાસ કરીને હિન્દી બેલ્ટના ત્રણ રાજયો ગુમાવવાનો કોંગ્રેસનો મોટો ફટકો પડયો છે અને હવે કોંગ્રેસ સંસદીય બોર્ડની બેઠક સાંજે પાંચ વાગ્યે મળી રહી છે .
પાંચ રાજયની ધારાસભા ચુંટણીમાં ખાસ કરીને હિન્દી બેલ્ટના ત્રણ રાજયો ગુમાવવાનો કોંગ્રેસનો મોટો ફટકો પડયો છે અને હવે આજે સાંજે…
Read More »