ભારત
-
પેટ્રોલ-ડિઝલના ભાવ હાલ યથાવત જ રહેશે
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ તથા તેના પરિણામે જે રીતે વૈશ્વિક તનાવ વધી રહ્યો છે તે વચ્ચે ક્રુડતેલમાં ફરી એક વખત અનિશ્ર્ચિતતાના વાદળો…
Read More » -
મોદી સરકાર સસ્તામાં વેચી રહી છે લોટ, 1 કિલોની કિંમત માત્ર આટલી છે, જાણો ક્યાંથી થશે ખરીદી
ઘઉંના ભાવમાં વધારો થયા બાદ લોટના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને સરકારે સામાન્ય લોકોને સસ્તા ભાવે લોટ આપવાનો નિર્ણય કર્યો…
Read More » -
મિઝોરમના મુખ્યમંત્રી EVM ખરાબ થતા ન આપી શક્યા મત, છત્તીસગઢના 40 લાખ મતદારો કરી રહ્યા છે મતદાન
મિઝોરમના મુખ્યમંત્રી જોરામથાંગા પોતાનો મત આપી શક્યા નહી. તેમણે કહ્યું કે મશીન કામ કરતું નથી. મેં મતદાન કરવાનો પ્રયાસ કર્યો.…
Read More » -
દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણના કારણે દરેક લોકો પરેશાન છે. ઝેરી હવા અને ધુમાડામાં શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે. દર્દીઓની સંખ્યા વધી રહી છે.આ વચ્ચે તબીબો પણ એર પોલ્યૂશનને લઈને સતત ચેતવણી આપી રહ્યા છે.
દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણના કારણે દરેક લોકો પરેશાન છે. ઝેરી હવા અને ધુમાડામાં શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે. દર્દીઓની સંખ્યા…
Read More » -
ચિંતાજનક તહેવારો પહેલા ફરી કોરોનાએ ડરાવ્યા, એક દિવસમાં નોંધાયા આટલા કેસ
ઠંડીની ઋતુ શરૂ થતાની સાથે જ ફરી એકવાર કોરોના વાયરસના કેસ સામે આવવા લાગ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર,…
Read More » -
ધુમ્રપાન નથી કરતા છતાં દિલ્હીવાસીઓને 20 સિગારેટ પીવા જેટલુ નુકશાન પ્રદુષણથી થાય છે
રાજધાની દિલ્હીમાં પ્રદુષણનું સ્તર હાલ ખૂબ જ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. હાલ દિલ્હીના કેટલાક વિસ્તારમાં શ્વાસ લેવાનો મતલબ 20થી…
Read More » -
નેતાઓની કથની-કરનીમાં ફર્ક જનતાનો વિશ્વાસ ગુમાવી દીધો છે રાજનાથ
રાજસ્થાનમાં ચુંટણી પ્રચારે પહોંચેલા કેન્દ્રીય મંત્રી શ્રી રાજનાથ સિંઘે એક વિધાનમાં જણાવ્યું હતું કે, નેતાઓની કથની અને કરનીમાં અંતર છે…
Read More » -
મહાદેવ એપના પ્રમોટરોએ છત્તીસગઢના સીએમને 508 કરોડ રૂપિયા આપ્યાનો EDનો દાવો
એક ચોંકાવનારા આરોપમાં E D શુક્રવારે દાવો કર્યો હતો કે તેણે `કેશ કુરિયર` અસીમ દાસને 5 કરોડ રૂપિયાથી વધુની રોકડ…
Read More » -
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ રાજયના શરાબ કાંડ મુદ્દે ઇડીનું સમન્સ ફગાવ્યા બાદ હવે એન્ફોર્સમેન્ટ વિભાગ કેજરીવાલને નવું સમન્સ પાઠવે તેવા સંકેત
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ રાજયના શરાબ કાંડ મુદ્દે ઇડીનું સમન્સ ફગાવ્યા બાદ હવે એન્ફોર્સમેન્ટ વિભાગ કેજરીવાલને નવું સમન્સ પાઠવે તેવા…
Read More » -
દેશની રાજધાની નવી દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું છે.દિલ્હીની હવા ઝેરી બની રહી છે. હવામાં ધુમ્મસની ચાદર છે. દિવાળી પહેલા દિલ્હીના કેટલાક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 450ને પાર કરી ગયો છે, જે પ્રદૂષણનું જોખમી સ્તર છે
દેશની રાજધાની નવી દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું છે.દિલ્હીની હવા ઝેરી બની રહી છે. હવામાં ધુમ્મસની ચાદર છે. દિવાળી પહેલા…
Read More »