ભારત
-
સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ આજે હજારો ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે , સંસદના ઘેરાવનો છે પ્લાન ,
સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ આજે હજારો ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે. એક દિવસ પહેલા ખેડૂતો અને વહીવટીતંત્ર વચ્ચે ઉચ્ચ…
Read More » -
દિલ્હીમાં કોંગ્રેસ – ‘આપ’ જોડાણ ભાંગ્યુ , કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરવાની જાહેરાત ,
લોકસભા ચૂંટણી પુર્વે ભાજપ સામે લડવા માટે રચાયેલા મહામોરચામાં હવે એક પછી એક ભંગાણ શરૂ થયા હોય તેમ હવે કોંગ્રેસ-આમઆદમી…
Read More » -
નોર્થ ઈસ્ટના અમુક શહેરોમાં હોસ્પિટલો દ્વારા બાંગ્લાદેશીઓને સારવાર આપવાનો ઇનકાર ,
બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત થઈ રહેલા હુમલાના વિરોધમાં પશ્ચિમ બંગાળના કેટલાક ડોક્ટરોએ બાંગ્લાદેશી દર્દીઓની સારવાર કરવાનો ઈન્કાર કરી દીધો છે.…
Read More » -
સાંસદ પપ્પુ યાદવને વધુ એકવાર ધમકી : સોશિયલ મીડિયા પર ગતરોજ ધમકી આપવામાં આવી છેલ્લા 24 કલાકનો સમય આપ્યો છે ,
પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને શુક્રવારે ફરી ધમકી મળી હતી. આ વખતે ધમકી આપનાર વ્યક્તિએ છેલ્લા 24 કલાકનો સમય આપ્યો હતો.…
Read More » -
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પ્રિયંકા ગાંધીનું નામ બોલાવતા જ તેઓ પોતાના હાથમાં બંધારણની પુસ્તક લઈને સાંસદ પદના શપથ લીધા ,
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કેરળના વાયનાડથી પેટાચૂંટણી જીતી હતી. તેમણે આજે સંસદ સભ્ય તરીકે શપથ લીધા છે. જ્યારે પ્રિયંકા ગાંધી…
Read More » -
અદાણી મુદ્દે વિપક્ષમાં ભાગલા , કોંગ્રેસને સીધો પ્રશ્ન: મણીપુર સહિત જનતાને જોડતા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ અપનાવવા માંગ
દેશના ટોચના ઉદ્યોગગૃહ અદાણી સામે ભારતમાં લાંચ અને અમેરિકામાં રોકાણકારો સાથે છેતરપીંડી સહિતના આરોપોની ન્યુયોર્ક ફેડરલ કોર્ટમાં શરૂ થયેલી કાનુની…
Read More » -
પ્રયાગરાજ મહાકુંભમાં 20 કરોડ હિન્દુઓ ઉમટશે , વિશ્વ હિન્દુ પરિષદનો અંદાજ : પ્રથમ સ્નાન 13 જાન્યુઆરી થશે ,
વિશ્વ હિન્દુ પરિષદના મહાસચિવ મિલિંદ પરાંડેએ પ્રયાગરાજ ખાતે આગામી મહાકુંભના ભવ્ય સ્કેલ અને આધ્યાત્મિક મહત્વ પર પ્રકાશ પાડતા મીડિયાને સંબોધન…
Read More » -
હાઈકોર્ટના આદેશ પર ફેસલો સુપ્રીમ કોર્ટે સુરક્ષિત રાખતા યુપી સરકારે વાંધો ઉઠાવ્યો ,
મદરેસા મામલાને લઈને સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી થઈ હતી. એક બાજુ જયાં સુપ્રીમ કોર્ટે અલાહાબાદના આદેશ પર રોક લગાવી દીધી…
Read More » -
દિલ્હીમાં પ્રદુષણ 349 એકયુઆઇને પાર : ખતરનાક સ્તરે પહોંચ્યુ પ્રદુષણ : લોકોને આંખોમાં બળતરા ,
દિલ્હી-એનસીઆરમાં બુધવારે પ્રદુષણ સ્તર ખુબ જ ખરાબ નોંધાયું. દિવાળી પહેલા જ દિલ્હી ગેસ ચેમ્બર બનવા તરફ આગળ વધી રહ્યું છે.…
Read More » -
જમ્મુ-કાશ્મીરની કુલ 90 બેઠકોમાં જમ્મુની 43 બેઠક્માં ભાજપને 27 અને નેશનલ કોન્ફરન્સને 10 બેઠકો મળી જયારે કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સે કમળને કચડી નાખ્યુ
જમ્મુ-કાશ્મીર અને હરીયાણાની વિધાનસભાની ચૂંટણીના પરીણામો જાહેર થઈ ગયા છે જમ્મુ-કાશ્મીરમાં ભાજપને પછડાટ મળી છે અને નેશનલ કોન્ફરન્સને ફતેહ મળી…
Read More »