ભારત
-
નેશનલ સિક્યોરિટી એજન્સી (NIA) એ ગેંગસ્ટર અને ખાલિસ્તાની સાંઠગાંઠ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી એનસીઆર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં લગભગ 50 સ્થળોએ દરોડા પાડ્યા છે
નેશનલ સિક્યોરિટી એજન્સી (NIA) એ ગેંગસ્ટર અને ખાલિસ્તાની સાંઠગાંઠ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી…
Read More » -
ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરમિયાન ખાલિસ્તાની જૂથ શીખ ફોર જસ્ટિસ (SFJ) એ કેનેડાના મોટા શહેરોમાં ભારતીય રાજદ્વારી દૂતાવાસોની બહાર વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે
ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરમિયાન ખાલિસ્તાની જૂથ શીખ ફોર જસ્ટિસ (SFJ) એ કેનેડાના મોટા શહેરોમાં ભારતીય…
Read More » -
NDA સાથેની નિકટતા પર નીતિશનો જવાબ, કોણ શું કહે છે તેમાં રસ નથી, હું વિપક્ષને
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ફરી એકવાર સૌને ચોંકાવી દીધા છે. તેમણે હરિયાણામાં દેવીલાલની જન્મજયંતિ પર ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના કાર્યક્રમથી…
Read More » -
કોંગ્રેસે મધ્યપ્રદેશમાં લાંબો સમય શાસન કરીને આ સાધન સંપન્ન રાજ્યને બીમારુ બનાવી દીધુંઃ પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશની મુલાકાતે છે. તેમણે રાજધાની ભોપાલ ખાતે જનસંઘના સહ-સંસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ પર ‘કાર્યકર મહાકુંભ’ને…
Read More » -
રાહુલ ગાંધી છત્તીસગઢના પ્રવાસે, બિલાસપુરમાં ચૂંટણી રેલીને સંબોધશે
છત્તીસગઢમાં થોડાં મહિના બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આ ચૂંટણી પહેલા કોંગ્રેસ પોતાની તાકાત બતાવવાની તૈયારી કરી…
Read More » -
મહિલા અનામત બિલ અંગે ઓવૈસીએ વિપક્ષ પર નિશાન સાધ્યું, રાહુલ ગાંધીને પણ પડકાર આપ્યો
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ મહિલા અનામત બિલને લઈને વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર નિશાન સાધ્યું છે. હૈદરાબાદમાં…
Read More » -
પ્રતિબંધિત સંગઠન PFI સામે EDની કાર્યવાહી, વાયનાડ સહિત કેરળના 4 જિલ્લામાં 12 સ્થળોએ દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે કેરળમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ED વાયનાડ સહિત રાજ્યના 12…
Read More » -
ભારતમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય શરુ, સામાન્ય સમય કરતાં આઠ દિવસનો વિલંબ
ભારતના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે સોમવારે આ જાણકારી આપી. એવું કહેવામાં આવ્યું છે કે…
Read More » -
નોટબંધી પાર્ટ-ટુ હેઠળ કેન્દ્ર સરકારે આગામી 30 મી સપ્ટેમ્બરે 2000 ની નોટ પર પ્રતિબંધ જાહેર કરેલો છે
નોટબંધી પાર્ટ-ટુ હેઠળ કેન્દ્ર સરકારે આગામી 30 મી સપ્ટેમ્બરે 2000 ની નોટ પર પ્રતિબંધ જાહેર કરેલો છે.આ મુદતને આડે એક…
Read More » -
છેલ્લા પાંચ વર્ષમાં 1.60 લાખ ભારતીયોએ કેનેડીયન નાગરિકત્વ અપનાવ્યું છે. ભારત અને કેનેડા વચ્ચેના અનેક નવા સંબંધો છેલ્લા 40 વર્ષમાં બન્યા અને અમેરિકા બાદ ભારતીયો માટે કેનેડા બીજો સૌથી મોટો પસંદગીનો દેશ બન્યો છે
ભારત અને કેનેડા વચ્ચેના અનેક નવા સંબંધો છેલ્લા 40 વર્ષમાં બન્યા અને અમેરિકા બાદ ભારતીયો માટે કેનેડા બીજો સૌથી મોટો…
Read More »