ભારત
-
મહિલા અનામત બિલ પરનું રાજ્યસભામાં મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. લોકસભામાં એક દિવસ પહેલા જ આ બિલ પાસ થઇ ચુક્યું છે
મહિલા અનામત બિલ પરનું રાજ્યસભામાં મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. લોકસભામાં એક દિવસ પહેલા જ આ બિલ પાસ થઇ ચુક્યું…
Read More » -
મતદાર યાદી માટે ચૂંટણી પંચ દ્વારા જાહેર વોટર લીસ્ટમાં નામાંકન માટેના ફોર્મમાં થશે ફેરફાર
મતદાર યાદી માટે મતદારનો આધાર નંબર દર્શાવવો ફરજીયાત નહિં રહે. સુપ્રિમ કોર્ટે ભારતનાં ચૂંટણી પંચને વચન આપ્યું હતું કે તે…
Read More » -
ખાલીસ્તાની નેતાની હત્યા અને તેને પગલે સર્જાયેલો તનાવ હવે નવી ઉંચી સપાટીએ
ભારત અને કેનેડા વચ્ચે વધતા તનાવમાં મોદી સરકારે એક મોટા પગલામાં કેનેડાના નાગરિકો માટે ભારતમાં પ્રવેશબંધી લાદી દીધી છે અને…
Read More » -
દિલ્હીના આનંદવિહાર સ્ટેશન પર કોંગ્રેસના નેતાએ મુસાફરો અને કુલીઓ સાથે વાતચીત કરી સમસ્યા જાણી: રાહુલ ઝીંદાબાદના નારા પણ લાગ્યા
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે અચાનક જ પાટનગરના આનંદવિહાર રેલવે સ્ટેશને પહોંચી ગયા હતા તેઓએ કુલી જેવો જ યુનિફોર્મ…
Read More » -
દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે. 19 સપ્ટેમ્બરથી શરૂ થયેલી ગણેશ ચતુર્થી 28 સપ્ટેમ્બર સુધી દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે.
દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે. 19 સપ્ટેમ્બરથી શરૂ થયેલી ગણેશ ચતુર્થી 28 સપ્ટેમ્બર સુધી દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. તમને…
Read More » -
હાલમાં જ જી-20 દેશોની શિખર પરિષદ સમયે ભારત આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ફરી જાન્યુઆરી માસમાં ભારતના પ્રવાસે આવી શકે છે.
હાલમાં જ જી-20 દેશોની શિખર પરિષદ સમયે ભારત આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ફરી જાન્યુઆરી માસમાં ભારતના પ્રવાસે આવી શકે…
Read More » -
મહિલા અનામત મારા જીવનસાથીનું સ્વપ્ન સોનિયાનો દાવો; પણ ગોલ મોદીનો ભાજપનો જવાબ
કેન્દ્રની મોદી સરકારે જબરા સસ્પેન્સ બાદ સંસદમાં રજુ કરેલા મહિલા અનામત અંગેના નારીશક્તિ વંદના ખરડાની ચર્ચા સમયે એક તરફ કોંગ્રેસ…
Read More » -
ભારત સાથેના સંબંધોમાં નવો તનાવ ઉમેરતી ટ્રુડો સરકાર ભારત અને પાકિસ્તાનની સીમા ધરાવતા ગુજરાત-પંજાબ અને રાજસ્થાનના 10 કી.મી.ના વિસ્તારમાં નહી જવા તાકીદ
ખાલીસ્તાની ત્રાસવાદીની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ મુકીને વૈશ્ર્વિક સ્તરે આ મુદો પહોચાડવા તૈયારી કરી રહેલા કેનેડાએ હવે તેના નાગરિકોને ભારતની…
Read More » -
વંદેભારત’ટ્રેનની ભેટ હાપા-અમદાવાદ વચ્ચે દોડશે
સૌરાષ્ટ્રમાં રાજકોટ નજીક ઈન્ટરનેશનલ કાર્યરત થયા બાદ સૌરાષ્ટ્રનાં રેલવે મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્રને સૌ પ્રથમ વખત…
Read More » -
ભારતમાં પ્રતિબંધિત ખાલિસ્તાન તરફી જૂથ શીખ્સ ફોર જસ્ટિસ SFJના ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે કેનેડામાં રહેતા હિંદુઓને ધમકી આપી છે
2019માં, ભારતમાં પ્રતિબંધિત ખાલિસ્તાન તરફી જૂથ શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ના ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ચાલી રહેલા રાજદ્વારી…
Read More »